________________
स्थानामसू
હર
अयं भावः
मन्दरपर्वतस्य पूर्वस्यां दिशि शीतामहानद्या उत्तरतटे चत्वारः ४ एवं दक्षिणतटेsपि चत्वारः । मन्दरपर्वतस्य पश्चिमायां दिशि गीतोदा महानद्या दक्षिणतटे चत्वारः ४ । एवमुत्तरतटेऽपि चत्वारः । मन्दरपर्वतस्य ऐशान्यादिषु चतुर्षु कोणेषु प्रत्येकमेकैकत्वेन चत्वारः ४ |
'
तथा - जम्बूद्वीपस्य महाविदेहवर्षे जघन्यपदे-पद्यते गम्यते इति पदं = संख्यास्थानं, जघन्यं = सर्वहीनं च यत् पदं तत् जघन्यपदं तस्मिन् नातिन्यूनसंख्यायां चत्वारोऽर्हन्तः चत्वारथक्रवर्तिनः, चत्वारो वलदेवा, चत्वारो वासुदेवाच उत्पन्नाः, उत्पद्यन्ते, उत्पस्यन्ते वेति ।
तथा - जम्बुद्वीपस्थ मन्दरपर्वते भद्रशालवन - नन्दनवन - सौमनसवन -पण्डकवनाभिधेयानि चत्वारि वनानि सन्ति । तत्र भद्रशालवनं भूमौ नन्दनवन - सौमनसवने मेखला युगले, पण्डकवनं च शिखरे । उक्ताचाच गाथाः
महा नदीके उत्तर तटपर ४, दक्षिण तटपर भी ४, मन्दर पर्वत की पश्चिम दिशामें शीतोदा महानदी के दक्षिण तटपुर ४, उत्तर तटपर भी चार, और मन्दर पर्वतकी ईशान आदि चार कोणोंपर प्रत्येक कोणमें एक-२ इस प्रकार से ४ वक्षस्कार हैं ।
-
जम्बूद्वीप के महाविदेह वर्ष में जघन्यपद में न्यूनाऽतिन्यून संख्या में कमसे कम चार अर्हन्त, चार चक्रवर्ती, चार वामुदेव हुये हैं, और होंगे । तथा - जम्बूद्वीपमें मन्दर पर्वत पर भद्रशालवन, नन्दनवन, सौम नसवन, और पण्डकवन ये चार वन हैं । इनमें भद्रशालवन जमीनपर नन्दनवन और सौमनसवन मेखला युगलवर एवं पण्डकवन शिखरपर हैं । यहां इस प्रकार से गाथाएं कही गई हैं ।
પર્વતની પૂર્વ દિશામાં વહેતી શીતા નદીના ઉત્તર તટપર ૪, દક્ષિણ તટપર પશુ ૪, મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતેહા નામની મહાનદીના ઉત્તર તટપર ચાર અને દક્ષિણ તટપર પણ ૪ વક્ષસ્કાર પર્વત છે મન્દર પર્યંતની ઇશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્યમાં એક એક એટલે કે ચારે ખૂણાએમાં કુલ ૪ વક્ષસ્કાર પવ તા છે.
જખૂદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યની અપેક્ષાએ-ન્યૂનાતિન્યૂન સખ્યામાં ઓછામાં ઓછા ચાર અર્હત, ચાર ચક્રવર્તી અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા છે અને ઉત્પન્ન થશે પણ ખરાં, તથા જમૂદ્રીપમાં મન્દર પત પર ભદ્રશાલવન, નન્દનવન, સૌમનસવન અને પડકવન, એ ચાર વન છે. તેમાંનું ભદ્રશાલવન ભૂતલ પાસે, નન્દનવન અને સૌમનસવન મેખલા યુગલ પુર અને પડકવન શિખરપુર છે. અહી આ પ્રમાણે ગાયાએ કહી છે—