SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३ उ०२ सू० ४२ दुःखेस्वरूपनिरूपणम् दयः श्रमणा निर्ग्रन्थाः श्रमणं भगवन्तं महावीरमुपसंक्रामन्ति, उपसंक्रम्य वन्दन्ते नमस्यन्ति, वन्दित्वा नमस्थित्वा एवमवादिषुः-नो खलु वयं देवानुपियाः । एतमर्थ जानीमो वा पश्यामो वा, तद् यदि खलु देवानुप्रिया एतमथ नो ग्लायन्ति परिकथयितुं तद् इच्छाम' खलु देवानुपियाणामन्ति के एतमर्थं ज्ञातुम् । आर्याः । इति श्रमणो भगवान् महावीरः गौतमादीन् श्रमणान् निर्ग्रन्थान् आमन्त्र्य एवमवादीत-दुःखभयाः प्राणाः श्रमणा आयुष्मन्।१। तद् खलु भदन्तादुःखं केन कृतम् ?जीवेन कृतं प्रमादेन २। तत् खलु भदन्त । दुःखं कथं वेद्यते ? अप्रमादेन ३। सू० ४२॥ श्रमण निर्ग्रन्थ श्रमण भगवान महावीर के पास आये-वहां आकर उन्हों ने वंदना की, और नमस्कार किया, वंदना नमस्कार कर फिर वे इस प्रकार कहने लगे-हे देवानुप्रिय! हम इस अर्थ को नहीं जानते हैं और न हम लोगों ने ऐसा देखा ही है अतः यदि आप देवानुप्रिय ! इस अर्थ को समझाने के लिये परिश्रमशील नहीं होते हैं तो हम लोग आप देवानुप्रिय के पास इस अर्थ को सुनना चाहते हैं तब हे आर्यों ! इस प्रकार से सम्बोधित करके श्रमण भगवान महावीर ने उन गौतमादि श्रमण निर्ग्रन्थों से ऐला कहा-हे आयुष्मन्त श्रमणो! समस्त प्राणी मरणादि रूप भयवाले हैं तब गौतमादिकने पुनः ऐसा पूछा-हे भदन्त ! वह दुःख किसके द्वारा किया गया है ? क्या जीव के द्वारा किया गया है ? या प्रमाद के द्वारा किया गया है ? उत्तर में प्रसु ने कहा-हे गौतम ! दुःख का कारण भूत वह कर्म अज्ञानादिवन्ध के हेतु ત્યારે તમાદિક શ્રમણ નિ મહાવીર પ્રભુની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તેમને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! આ અર્થને (વાતને) અમે જાણતા નથી અને અમે એવું દેખ્યું પણ નથી. તે હે દેવાનુપ્રિય ! આપ કૃપા કરીને આ વિષય અમને સમજાવો.” ત્યારે હું આ ! ” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું–“હે આયુષ્યન્ત શ્રમણે! સમસ્ત પ્રાણીઓને મરશુદિને ભય લાગે છે.” ત્યારે ગૌતમાદિ શ્રમણએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે પ્રભો ! તે દુઃખ કેના દ્વારા કરાયું છે? શું જીવના દ્વારા કરાયું છે કે પ્રમોદ દ્વારા કરાયું છે? મહાવીર પ્રભુનો ઉત્તર—-“હે ગૌતમ ! દુઃખના કારણભૂત તે કમ અજ્ઞાનાદિ બન્ધના હેતુભૂત પ્રમાદથી યુક્ત થયેલા જીવ દ્વારા કરાયું હોય છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy