________________
स्थानाङ्गसूत्रे
......... अथ द्वितीयोद्देशः प्रारभ्यते .. ......
पूर्व चतुःस्थानकस्य प्रथमोदेशो व्याख्यातः, साम्प्रतं द्वितीयोदेशों व्याख्यातुमारभ्यते, तत्र पूर्वोद्देशेन सहास्यायं सम्बन्धः-अनन्तरोक्तोद्देशे जीवादि द्रव्यपर्यायाणां चतुःस्थानकमभिहितमत्रापि तेपामेव तदेवाभिधीयते, तत्र पूर्वसूत्रेणास्यायं सम्बन्धः-अनन्तरसूत्रे प्रज्ञप्तय उक्ताः, ताश्च प्रतिसंलीनैरेव ज्ञायन्त इति प्रतिसलीनांऽतद्विपरीताऽमतिसंलीनांथ निरूपयितुं सूत्रचतुष्टयमाह
मूलम् चत्तारि पडिसंलीणा पण्णत्ता, तं जहा-कोहपडिसलीणे १,माणपडिसंलीणे २,मायापडिसंलीणे ३, लोभपडिसंली।४॥१॥ .....
- चौथे स्थानकका दूसरा-उद्देशक :इस प्रकार चतुःस्थानकका प्रथम उद्देशक कहा । अब द्वितीय उद्देशक प्रारभ्भ होता है । इसका पूर्व उद्देशकके साथ ऐसा सम्बन्ध है। अनन्तर उद्देशकमें जीवादिद्रव्य और उनकी पर्यायोंका चतुःस्थानक कहो गया है सो यहां पर भी उन्हींका वही कहा जावेगा। पूर्व सूत्रके साथ यहां. ऐसा सम्बन्ध है कि-अनन्तर सूत्र में जो प्रज्ञप्तियां कही गई हैं, वे प्रतिसंलीनों द्वारा जानी जाती हैं । अतः-अव सूत्रकार प्रतिसंलीनोंका और उनसे विपरीत अप्रतिसंलीनोंका निरूपण चार सूत्रोंसे करते हैं । " चत्तारि पडिसलीणा पण्णत्ता" इत्यादि
यथा स्थानाने माने शि:- ચતુજસ્થાનના પહેલા ઉદ્દેશાની પ્રરૂપણું પૂરી થઈ. હવે સૂત્રકાર બીજા ઉદેશાની પ્રરૂપણને પ્રારંભ કરે છે. પહેલાં ઉદ્દેશા સાથે આ ઉદ્દેશાને આ પ્રકારને સંબંધ છે-પહેલા ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય અને તેમની પર્યાયોનું ચાર
સ્થાનકેની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવ્યું છે આ ઉદ્દેશામાં પણ તેમનું જ ચાર ચાર સ્થાનકને આધારે નિરૂપણ કરવામાં આવશે પૂર્વસૂત્ર સાથે અહીં આ પ્રકારને સંબંધ છે–પહેલા સૂત્રમાં પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. તે પ્રજ્ઞપ્તિઓ પ્રતિસંલીને દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિસંલીતેનું તથા તેમનાથી વિપરીત એવાં અપ્રતિસલીનુ ચાર સૂત્રો દ્વારા નિરૂपरे छे. “'चत्तारि पडिसंलीणा पण्णत्ता" त्याहि-
- -