________________
सुधा टीका स्था० उ०१ सू० ३३ समदं भृतक निरूपणम्
५६५
" चत्तारि पुरिसजाया " इत्यादि - पुरुषजातानि - पुरुषप्रकाराः, चत्वारि प्रज्ञप्तानि तद्यथा - एकः - कश्चित् संप्रकटपतिसेवी - साध्वादिसमक्षकल्प्यभक्तपानादिकं प्रतिसेवितुं भोक्तुं शीलमस्येति संप्रकटप्रति सेवी - दूषितभक्तपानादिप्रकटसेवी भवति, किन्तु प्रच्छन्नप्रतिसेवी न भवति, उभयलोकभयवर्जितत्वात् |१| एक:- कश्चित् मच्छन्नप्रतिसेवी भवति, किन्तु सम्प्रकटप्रतिसेवी नो भवति |२| एक:- कश्चित् संप्रकटमतिसेव्यपि प्रच्छन्नप्रतिसेव्यपि भवति |२| एकः कश्चित् नो सम्पतिसेवी, नापि च मच्छन्नप्रतिसेवी भवति, आत्मार्थित्वात् |४| एषु चतुर्थोभङ्गः शुद्धः । सू० ३३ ॥
इस सूत्र द्वारा जो पुरुष प्रकोर चार कहे गये हैं, उनका तात्पर्यं ऐसा है - संकटपतिसेवी नो प्रच्छन्नप्रतिसेवी १ वह है जो साधु आदिके समक्ष अकल्प्य भक्त पानादिक सेवन करनेका स्वभाववाला होता है, परन्तु प्रच्छन्न रूपसे उसका प्रतिसेवी नहीं होता है । क्योंकि ऐसा पुरुष उभय लोकके भयसे वर्जित होता है यह प्रथम विकल्प है । तथा - कोई एक दूसरा ऐसा होता है जो प्रच्छन्न प्रतिसेवी होता है । किन्तु प्रकट में प्रतिसेवी नहीं होता है, यह द्वितीय विकल्प है । तथा कोई एक तीसरा पुरुष ऐसा है कि प्रकटमें भी अकल्प्य भक्तपानादिकका प्रतिसेवी होता है और प्रच्छ रूपमें भी, यह तृतीय विकल्प भङ्ग है ३ कोई एक चौथा ऐसा है जो न प्रगटमें अकल्प्य भक्त पानादिकका प्रतिसेवी
" चचारि पुरिसजाया ” इत्याहि-सा सूत्र द्वारा ने यार पुरुष प्रा કહ્યા છે તેનું સ્પષ્ટીકરણુ આ પ્રમાણે છે—
(1 ) " संप्रकट प्रतिसेवी - नो प्रच्छन्नप्रतिसेवी " - પ્રકટ रीते - साधु આદિની સમક્ષ અકલ્પ્ય ભક્તપાનાદિકનું સેવન કરનારા ડેાય છે, પણુ પ્રચ્છન્ન (છૂપી ) રીતે તેનું પ્રતિસેવન કરનારા હાતા નથી, એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે, એવા પુરુષ ઉભયલેકના ભયથી વિહીન હોય છે. કોઇ પુરુષ એવા હોય છે કે જે પ્રચ્છન્નરૂપે અકલ્પ્ય આહારાદિત્તુ પ્રતિસેવન કરનારા હાય છે, પણુ પ્રકટમાં તેનું સેવન કરતે નથી, આ ખીન્ને વિકલ્પ છે.(૩) કાઇ પુરુષ એવા હોય છે જે પ્રકટ રૂપે પણુ અકલ્પ્ય આહારાદ્દિનુ સેવન કરે છે અને પ્રચ્છન્ન રૂપે પણ તેનુ પ્રતિસેવન કરે છે. આ પ્રકારના પુરુષને ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૪) કાઇ પુરુષ એવા હાય છે કે જે પ્રકટ રૂપે પણુ અકલ્પ્ય આહારાદિનુ પ્રતિસેવન કરતા નથી અને પ્રચ્છન્ન રૂપે
4