________________
स्थानाशास्त्र - " अपायविचयम् "-अपायाः-विपदः शरीरमानसानि दुःस्वानीत्यर्थः, ते विचीयते-पालोच्यन्तेऽस्मिन्नित्यपायविचयम् = प्राणिनां रागद्वेषादिजनितहिकपारलौकिकानर्थविचाराऽऽश्रयीभूतम् २, ___विपाकविचयम्" -विशिष्टः पाको विपाकः-ज्ञानावरणीयादि कर्मणां फलं, स विचीयतेऽत्रेति तथाभूतम्-कर्मफलविवेचनाऽऽश्रयीभूतमित्यर्थः ३, विजय" इस छाया पक्ष को आश्रित करके किया गया है, शारीरिक एवं मानसिक दुःखों का नाम अपाय है ये अपाय जिसमें पर्यालोचित हाते हैं ऐसा वह ध्यान अपायविचय धर्मध्यान है । अर्थात् इन शारीरिक एवं मानसिक कष्टों से छुटकारा कैसे हो इस विचार में मनोयोग देना यह द्वितीय भेद धर्मध्यान का है । तात्पर्य इसका ऐसा है कि जीवों कों जो शारीरिक एवं मानसिक दुःखादि होते हैं वे केवल रागद्वेष आदि से होते हैं और ये रागद्वेष आदि सब इस जीव को इस लोक में और परलोक में अनर्थ उत्पादक होते हैं इस प्रकार का विचारवाला धर्मध्यान का द्वितीय भेद होता है । अथवा-जी सन्मार्ग पर न होकर मिथ्यामार्ग पर स्थित है उसका मिथ्यामार्ग से छुटकारा कैसे हो ? इस दिशा में सतत विचार करना यह भी उपायविचय धर्मध्यान है। विशिष्ट परिशीलन (विपाक ) का नाम विपाक है अर्थात् ज्ञानावरणीय आदि वियय भध्यान ४ छ. " आज्ञा विजय " मा ४२नी भाशाविययनी સંસ્કૃત છાયાને આધારે આ અર્થ નકકી કરવામાં આવ્યું છે. - या मन मानसिमानु नाम 'पाय' छे. ते अपायनु २ ધ્યાનમાં પ્રણિધાન (ચિન્તન) કરવામાં આવે છે, તે ધ્યાનને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. એટલે કે આ શારીરિક અને માનસિક દુખેમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેને વિચાર કરવામાં ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ અપાયવિચય ધર્મધ્યાન છે. આ અપાયવિચય ધર્મધ્યાનમાં જીવને એ વિચાર થયા કરે છે કે “રાગદ્વેષ આદિને કારણે જ આ શારીરિક અને માનસિંક દુઃખે ઉત્પન્ન થાય છે. આ રાગદ્વેષ જ આલોક અને પરલોકમાં જીવનું અકલ્યાણ કરે છે. તેને કારણે જ અનેક પ્રકારના અનર્થ પેદા થાય છે.” આ પ્રકારનું જે સ્થાન છે તેને પણ અપાયવિય ધર્મધ્યાન કહે છે. અથવા-જે જીવ સન્માર્ગને બદલે મિથ્યામાગે ચડેલે હોય, એ જીવ મિથ્યા માર્ગેથી ટવાને માટે મનમાં જે સતત વિચાર કર્યા કરે છે તેને પણુ અપાયવિચયધમયાન કહે છે,