________________
४०८
स्थानाङ्गसूत्रे नामै शुचि" १ । शुचि-स्वभावेन पवित्रं, तदेव पुनः शुचि-सस्कारेण काल भेदेन वा शुचि १, शुचि-स्वाभाविवशुद्धिमत् , पुनः कालभेदेन अशुचि-अपवित्रम् २, एवम्-अशुचि नामैकं शुचि ३, अशुचि नामैकमशुचि ४ ।
इति चतुर्भझी। __अथ दार्टान्तिकपुरुषजातसूत्रम्"एवामेवे"-त्यादि-एवमेव दृष्टान्तभूतवस्तव देवेत्यर्थः, चत्वारि पुरुष जातानि प्रज्ञप्तानि, तद्यथा-शुचिः स्वभावेन पवित्रः पुरुषः, स एव पुनः शुचिःसदाचारपालकतया पवित्रः १, शुचिर्नी मैकोऽशुचिः २, अशुचिर्नामकः शुचिः ३, अशुचिर्ना मैकोऽशुचिः ४ । इति चतुर्भङ्गी ।। १३ ॥ शुचि शुचि कहा गया है । स्वभावतः शुद्ध हुवा भी जो आगे चलकर अपवित्र हो गया हो वह शुचि अशुचि भगवाला वस्त्र कहा गया है इसी प्रकार जो वस्त्र अशुचि होकर शुचि चल जाता है और जो अशुचि बना हुवा अशुचि ही बना रहता है वह वन तनीय और चतुर्थ भंग वाला है। जिस प्रकार से यह शुचि अशुचि सम्बन्धी चतुर्भगी वस्त्र में योजित कर प्रगट की गई है, उसी प्रकार से यही चतुर्भ गी पुरुष में भी योजित कर लेना चाहिये, और वह इस प्रकार से है-जो मनुष्य स्वभावनः पवित्र हो और आगे भी सदाचार का पालन करने से पवित्र बना रहता है तो वह " शुचि शुचि" स प्रथम भंग का अन्नगत है-अन्तर्भूत किया गया है। प्रथमतः पवित्र बनकर भी आगे जो वह निमित्त वशात् असदाचार पालन से अपवित्र बन जाता है तो પણ ગ્રહણ કરવું જોઈએ જે વસ્ત્ર સ્વભાવત શુદ્ધ હોવા છતાં પાછળથી અપવિત્ર થઈ જાય છે, એવા વસ્ત્રને શુચિ અશુચિ રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે જે વસ્ત્ર અશુચિ ( અપવિત્ર) હોવા છતાં પાછળથી શુચિ બની જાય છે તેને અશુચિ શુચિ રૂપ ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે અને જે વસ્ત્ર અશુચિ અવસ્થામાં જ કાયમ ચાલુ રહે છે તેને અશુચિ અશુચિ રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. વસ્ત્રને અનુલક્ષીને શુચિ અશુચિની અપેક્ષાએ જે ચાર ભાંગાનું કથન કરવામાં આવ્યું છે, એવા જ ચાર ભાંગનું કથન પુરુષના વિષયમાં પણ થવું જોઈએ-મનુષ્ય વિષયક ચાર ભાંગી આ પ્રમાણે બનશે-(૧) જે મનુષ્ય સ્વભાવતઃ પવિત્ર હોય અને સદાચારનું પાલન કરવાને લીધે પવિત્ર જ રહે છે, તેને “શુચિ શુચિ ” રૂપ પહેલા ભાગમાં મૂકી શકાય છે. (૨) જે પુરુષ પહેલાં પવિત્ર હોય, પણ ભવિષ્યમાં કોઈ કારણને લીધે અસદાચારી બની જાય છે, એવા પુરુષને “શુચિ અશુવિ” રૂપે બીજા