________________
-
स्थानाङ्गसूत्रे यद्वेन्द्रियकपायनिग्रहादिना, बहुलः, तत्र संयमबहुलत्वविशेषणोपादानं पड़जीवनिकायविराधनाविरमणमुख्यता सूचना), यतः___ " एक्कंचिय एत्थ वयं निद्दिष्टं जिणवरेहिं सम्वेहि ।
पाणाइवायविरमणमबसेसा तस्स रक्खट्टा" ॥१॥ इति, छाया-" एकमेवात्र व्रतं निर्दिष्टं जिनवरैः सर्वैः।।
__प्राणातिपातविरमणमवशेषाणि तस्य रक्षार्थम् ।।१।।" इति,
एतत्संयमबहुलत्व - संवरबहुलत्वद्वय रागादिरहितचित्तवृत्तेः पुरुषसिहस्य जायते, अत आह-" समाधिबहुलः" इति, समाधिः-चित्तस्वास्थ्य, तेन बहुलः, समाधिः तथा रागरहितस्यैव भवतीत्याह-": रूक्ष " द्रव्यतः शरीरे तैलाभ्यङ्गवर्जितत्वेन, भावतः कामादिरहितत्वेन । कथमसौ संयमबहुलत्यादिविशिष्टो भवकषाय और इन्द्रियजयरूप संवृत जिसका प्रचुर है ऐला हो जाता है, यहां-"संयमबहुल" इस विशेषण का जो उपादान हुवा है वह षड् जीवनिकाय की घिराधना से विरमण होने की मुख्यता सूचना के लिये हुधा है। क्यों कि-" एक्कंचिघ एत्थवयं" इत्यादि ऐसा कहा है कि 'समस्त जिनवरों ने प्राणातिपात विरमणरूप एक ही व्रत कहा है बाकी के जो और और व्रत हैं वे सघ इसी की रक्षा के लिये कहे गये हैं। संयम घालता और संवर बहुलता ये दो रागादि रहित चित्तवृत्तिवाले पुरुषसिंह को होते हैं। इसीलिये " समाधियाल" ऐसा कहा है समाधिचित्तस्वास्थ्य से जो बहुल हो जाता है रूक्ष हो जाता है, द्रव्य से शरीर में तैलाभ्यङ्ग से वर्जित होने के कारण तथा भाव ले कामादि रहित જેના ઘણા છે, એ થઈ જાય છે. અહીં “સંયમ બહુલ” આ વિશેષણને જે પ્રયોગ થયે છે તે ષજીવનિકાયની વિરાધનાથી વિરમણ થવાની મુખ્યતાને ४८ ४२१: निमित्त थये। छ, २ ३ " एक्कं चिय एत्थ वयं " त्याहि.
સમસ્ત જિનવીએ પ્રાણાતિપાત વિરમણરૂપ એક જ વ્રત કર્યું છે, બાકીનાં જે તે છે કે તે આ વતની રક્ષા નિમિત્તે જ કહ્યા છે. સંયમ બહલતા અને સંવર બહુલતા, આ બનેને સદ્દભાવ રાગાદિ રહિત ચિત્ત વૃત્તિવાળા પુરુષસિંહમાં જ હોઈ શકે છે. તેથી જ “સમાધિ બહુલ” આ વિશેષણનો પણ પ્રયોગ કરવામાં આવે છે. જેનું ચિત્ત પ્રચુર સ્વાધ્યમાં લીન થઈ જાય છે તેને સમાધિ બહુલ કહે છે. એવો જીવ રૂક્ષ થઈ જાય છે, તેલમાલિશ આદિના અભાવે તે દ્રવ્યની અપેક્ષાઓ રૂક્ષ થઈ જાય છે, અને