________________
मुभा टीका स्था० ३ उ० ४ सू० ६६ सामान्यपृथिवीदेशनिरूपणम् २२३ देशं पृथिव्या चालयन्ति १, महोरगो वा महद्धिको यावत् महेशाख्यः, अस्याः रत्नप्रभायाः पृथिव्या अधउन्मज्जनिमज्जिकां कुर्वन् दे पृथिव्याथालयति २, नागसुवर्णानां वा संग्रामे वर्तमाने देशः पृथिव्याश्चलति ३, त्रिभिः स्थानः केवलपल्पा पृथिवीचलति, तद्यथा - अधः खलु अस्या रत्नप्रभायाः पृथिव्या घनवातो गुप्येत् , ततः खलु स धनवातो गुप्तः सन् घनोदधिमेजयेत् , ततः खलु स घनोदधिरेजितः सन् केवलकल्पां पृथिवीं चालस्थानसे आकर उत्पन्न होते हैं, तब वे पृथिवी के एकदेशको कम्पित कर देते हैं, यह प्रथम कारण हैं। द्वितीय कारण इस प्रकार से है महर्दिक यावत् महेश्वर रूप से प्रसिद्ध कोई महोरग व्यन्तरविशेष इस रत्न प्रभापृथिवी के अधोभाग में उत्पतन निपतन करता है तब पृथिवी का एकदेश चलायमान होता है अथवा तीसरा कारण इस प्रकार से है नागकुमार और सुवर्णकुमार इन दोनों का जब आपस में संग्राम छिड़ जाता है तब उस समय भी पृथिवीका एकदेश चलायमान होता है इस प्रकार के इन तीन कारणों से पृथिवी का एकदेश चलायमान होता है।
इन तीन कारणों से केवलकप्पा सम्पूर्ण पृथिवी चलायमान होती है घे तीन कारण इस प्रकार से हैं जब रत्नप्रभापृथिवी के अधोभाग में. रहा हुआ घनवात कारण विशेष से व्योकुल क्षुभित होता है तब वह व्याकुल होता हुआ घनवात घनोदधि को कम्पित कर देता है घनोदधि के कम्पित होने से सम्पूर्णपृथिवी कंपित हो जाती है-अर्थात् कंपित ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવી નાખે છે. (૨) બીજું કારણ નીચે પ્રમાણે સમજવું કે ઈ મહદ્ધિક આદિ વિશેષણોવાળ, મહેશ્વરરૂપે પ્રસિદ્ધ એ કઈ મહોરોગ વ્યન્તરવિશેષ જ્યારે આ રત્ન ખભા પૃથ્વીના અધોભાગમાં ઉત્પતન નિપતન (ઉંચે કૂદવું અને નીચે પડવું એવી ક્રિયા) કરે છે, ત્યાર પૃથ્વીને એકદેશ ચલાયમાન થાય છે. હવે ત્રીજુ કારણ પ્રકટ કરવામાં આવે છે જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સ ગ્રામ મચે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ પ્રકારના ત્રણ કારણોને લીધે पृथ्वीना मेहेश (24) यसायमान थाय छे.
હવે જે ત્રણ કારણોને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે, તે કારણેનું નિરૂપણ કરવામાં આવે છે-(૧) રત્નપ્રભા પૃથ્વીના અભાગમાં રહેલા ઘનવાત જ્યારે કેઈ વિશિષ્ટ કારણને લીધે શ્રુભિત થાય છે, ત્યારે તે મુખ્ય ઘનવાત ઘોદધિને કમ્પાયમાન કરી નાખે છે, અને ઘનેદધિ કપિત થવાથી