________________
स्थानाङ्गसूत्रे
१६२
,
यिक:- आप्तवचनमभवः, तृतीयस्तद्रूप एवेति ५ तथा व्यवसायः - निश्चयोऽनुष्ठानं वा । स विविधस्तथाहि-- ऐहलौकिकः - इहलोकसम्बन्धी, पारलौकिकः - परलोकसम्बन्धी, ऐहलौकिकपारलौकिकः: - य इह परत्र च भवति सः, उभयलोक सम्ब ates: ६ । ऐहलौकिको व्यवसाय स्त्रिविधस्तथाहि - लौकिकः, वैदिक, सामयिकः । तत्र लौकिकः - सामान्यलोकाश्रितः, वैदिकः - ऋगादि वेदाश्रितः, समय:- सांख्यादिसिद्धान्तः, तदाश्रितो यः स सामयिकः | ७| इमे लौकिकादयोव्यवसायाः प्रत्येकं त्रिविधाः तेषु प्रथमं लौकिकव्यवसाय भेदानाह - ' लोइए - रूप व्यवसाय है, आप्त के वचन से उत्पन्न हुआ जो ज्ञान है वह प्रात्यकि व्यवसाय है | तथा अनुमानरूप जो व्यवसाय है वह आनुगासिक व्यवसाय है तथा ऐहलौकिक, पारलौकिक और ऐहलौकिक और पारलौकिक के भेद से भी व्यवसाय तीन प्रकारका है - इहलोक सम्बन्धी जो व्यवसाय है वह ऐहलौकिक व्यवसाय है, परलोक सम्बन्धी जो व्यवसाय है वह पारलौकिक व्यवसाय है तथा इस लोक और परलोक के सम्बन्ध में जो व्यवसाय है वह ऐहलौकिक पारलौकिक व्यवसाय है । इनमें जो ऐहलौकिक व्यवसाय तीन प्रकारका कहा गया है। उस सम्बन्ध में ऐसा जानना चाहिये कि सामान्य लोकके आश्रित जो व्यव साय है वह लौकिक व्यवसाय है । ऋग्वेद आदि वेदों के आश्रित जो व्यवसाय है तथा सांख्य सिद्धान्त आदि के आश्रित जो व्यवसाय है वह सामयिक व्यवसाय है, ऐहलौकिक व्यवसाय के जो ये तीन भेद कहे हैं सो इन भेदों के भी प्रत्येक के ३-३ भेद कहे गये हैं । इन में પ્રત્યક્ષ વ્યવસાયછે, આમનાં વચને દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનને પ્રાત્યયિક વ્યવસાય કહે છે, તથા અનુમાન રૂપ જે વ્યવસાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે.
તથા અહલૌકિક, પારલૌકિક અને અહલૌકિપારલૌકિકના વ્યવસાયના अार पडे - धड होउ ( भा बोर्ड ) संबंधी ने व्यवसाय छे, तेने ઐહલૌકિક વ્યવસાય કહે છે, પરલેાક સંબધી જે વ્યવસાય છે તેને પારલૌકિક વ્યવસાય કહે છે, તથા આલેાક અને પરલેાક સબંધી જે વ્યવસાય છે તેને અહલૌકિકપારલૌકિક વ્યવસાય કહે છે. અહલૌકિક વ્યવસાયના પણ ત્રણ ભેદ પડે છે—લૌકિક, વૈશ્વિક અને સામયિક, સામાન્ય લેાકને આશ્રિત જે વ્યવહાર છે તેને લૌકિક વ્યવસાય કહે છે, ઋગ્વેદ આદિ વેદને આશ્રિત્ત જે વ્યવસાય છે. તેને વૈશ્વિક વ્યવસાય કહે છે, અને સાંખ્ય સિદ્ધાંત આદિને આશ્રિત જે વ્યવસાય છે તેને સામયિક વ્યવસાય કહે છે. ઐહલૌકિક વ્યવ સાયના જે ત્રણ ભૈ કહ્યા છે, તે પ્રત્યેક ભેદના પણ ત્રણ ત્રણ પ્રકાર પડે છે
=