________________
सुपाटीका स्था०३३०१सू०१४ धर्माचार्यादीनामशक्यप्रतिकारनिरूपणम् ६१ ___ अथ धर्माचार्यस्य दुष्पतिकरतामाह- केइ इत्यादि । कोऽपि-कश्चित् न सर्वः तथारूपस्य-व्यतो धृतसदोरकमुविवस्तिकादिमुनिवेपस्य, भावतो धर्मोचितस्वभावस्य श्रमणस्य-संसारविपयविरक्तस्य मुनेः, बा-अथवा माहनस्य-'माइन' इत्येवं योऽन्यं प्रत्युपदिशति स माहनः मूलोत्तरगुणवान् संयतः, तस्य अन्तिके समीपे एकमपि आर्यम्-पापकर्मभ्य आराद्-दुरयातमार्यम्-आर्यसम्बन्धिक तीर्थकरसम्बन्धिकमित्यर्थः, अतएर धार्मिक-धर्मसम्बन्धिकं सुवचनं वाक्यं श्रुत्वाश्रोत्रपुटाभ्यां पीत्वा निशम्य-हृयवधायं कालमासे कालं कृत्वा अन्यतमेघु-देव. लोकेषु-देवलोकानां मध्येऽन्यनमै कस्मिंश्चिदेवलो के इत्यर्थः देवतया-देवपर्यायेण उपपन्नः, ततःखल देशोपपत्त्यान्तर स रवपूर्वभवे आर्यधार्मिकसुवचनश्रोता देव___ अब धर्माचार्य को जीव प्रत्युपकार कर्ता कैसे हो सकता है इस पात को मूत्रकार प्रदर्शित करने के अभिप्राय से कहते हैं-"केह" इत्यादि । कोई एक सय जीव द्रव्य की अपेक्षा से सदोरकाटुलपत्रिका आदि मुनिक्षेप बाले और भाव की अपेक्षा धर्मोचितस्वभाव गले श्रमण जन के अधया "शन भारो' हरू प्रकार से दूसरों को उपदेश देने वाले संयत के समीप एक भी पाप कर्म से जो दूर जा चुके हैं ऐसे आर्यस्लम्बन्धिक-तीर्थकर सम्बन्धिक धार्मिक सुवचन को-वाक्य को सुनकर और हृदय में उसे अवधारण कर किसी एक देवलोक में देव की पर्याय से उत्पन्न हो जाता है और फिर उत्पत्ति के बाद वह अपने अवधिज्ञान से उन धर्माचार्य के वचन से मेरी यह पर्याय हुई है अतः वे मेरे महोपकारी हैं इस प्रकार से उनके उपकार के वशवर्ती हुआ - હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે જીવ ધર્માચાર્યને પ્રત્યુપકારકર્તા हेची शत मनी 3 छ-" केइ " ल्याहि.
ટીકાઈ—કઈ એક ભવ્ય જીવ દ્રવ્યની અપેક્ષાએ સરકમુખવસ્ત્રિકા આદિ મુનિવેષવાળા અને ભાવની અપેક્ષાએ ધર્મોચિત સ્વભાવવાળા શ્રમણની પાસે अथवा “भा , भाडा " मे ५२॥ मापना२ सयतनी पासे, પાપકર્મથી જેઓ નિવૃત્ત થઈ ગયા છે એવાં આર્યસંબંધિક-તીર્થકર સંબં. ધિક-ધાર્મિક સુવચનને શ્રવણ કરીને અને તેને હૃદયમાં અવધારણ કરીને કોઈ એક દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ તે પિતાના અવધિજ્ઞાન દ્વારા જાણી લે છે કે તે ધર્માચાર્યના ઉપ દેશ અનુસાર ચાલવાથી જ મને આ દેવગતિ પ્રાપ્ત થઈ છે, તેથી તેમણે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે તેમના ઉપકારને બદલે વાળ જ જોઈએ.