________________
स्थानाङ्गले इति प्रसिद्धा ३०। कलकन्दकम्-' कलाकन्द ' इति ख्यातम् ३१। रसगुला-रसभृतं गोलाकारद्रव्यं स्वनाम्ना प्रसिद्धम् ३२। इति द्वात्रिंशद्विधं भोजनम् भोजयित्वा, पुनः किम् ? इत्याह-' जावनीवं ' इत्यादि, यावज्जीवम् जीवनपर्यन्तं पृष्ठयवतंसिकया-पृष्ठौ-स्कन्चे अवतंस भावतंसः पृष्ठिभूपगमिय, तस्य करगम् अवतंसिका पृष्ठयवतंसिका, तया पृट्यवतसिरुया परिवहेत् म्वाम्बापितरौ पृष्ठयारोपितौ कृत्वा यदि गच्छेत् , तेनापि परिवहनेन तस्याम्बापितुप्प्रतिकर-प्रन्युपकार कर्तुमशक्यं भवति, अनुभूतोपकारितया प्रत्युपकारकरणोद्यतोऽप्युक्तकार्येण प्रत्युपकतं न शक्नो३२ प्रकार का भोजन है १८ व्यंजनों से युक्त ३२ प्रकार के भोजन को कोई सुपुत्र अपने मातापिता को प्रतिदिन खिलाये तो भी वह उनका प्रत्युपकारक नहीं बन सकता है-ऐसा सम्बन्ध लगा लेना चाहिये ऐसा सब कुछ करता हुआ भी वह सुपुत्र इतना और करे कि वह उन्हें अपने पैरों से भी न चलने दे किन्तु अपने दोनों कंधों पर रखकर जहां वे जाना चाहें वहां उन्हें ले जावे ऐसी यह प्रक्रिया वह उनके साथ एक दो दिन आदि सनयनक लगाकर ही न करे किन्तु " यावजीवं" अपने जीवन पर्यन्त लगातार करता रहे इतना करता हुआ भी वह यदि ऐसा समझे कि मैं इनके उपकार से रहित हो गया है तो ऐसा समझना उसका ठीक नहीं है क्यों कि जो उपकार माता पिता के द्वारा किया गया है उसका बदला तो किसी भी पद्धति से चुकाया ही नहीं जा सकता है यही बात स्त्रकार ने- 'दुप्रतिकरं" शब्द द्वारा प्रकट की है यद्यपि ऐसी सेवा नाता पिता की कोई करता नहीं है परन्तु
૧૮ પ્રકારનાં વ્યંજનોથી યુક્ત આ ૩૨ પ્રકારનાં ભજન, માતાપિતાને દરરોજ ખવરાવવામાં આવે તે પણ તેમના ઉપકારનો બદલો વાળી શકાતે નથી, એવો સંબંધ અહીં આગળના વાકય સાથે સમજી લે. વળી તે સુપુત્ર તેના માતાપિતાને જીવન પર્યન્ત પિતાને ખભે ચડાવીને તેમની ઈચ્છાનુસાર ફેર–એટલે કે તેમને પગે ચાલવ, જ દે નહીં અને તેમની ઈચ્છા હોય ત્યાં તેમને ખભે બેસાડીને લઈ જાય, તે પણ તેમના ઉપકારનો બદલે તે વાળી શકતે નથી. (અહીં એક બે દિવસ અમે ચડાવીને ફેરવવાની વાત કરી નથી, જીવન પર્યન્ત એમ કરવાનું કહ્યું છે છતાં માતાપિતાના ઉપકારને બદલે પૂરેપૂરો વાળી શકાતો નથી, એમ કહેવામાં આવ્યું છે.)
માતાપિતાને ઉપકારનો બદલે કોઈ પણ રીતે વાળી શકાતા નથી. मक वान सूत्राय " दुष्प्रतिकरं" ५४ द्वारा प्रट ४३री छ । मातापितानी આટલી બધી સેવા કરનાર ભાગ્યે જ કોઈ સંભવી શકે છે, પરંતુ ધારે કે