________________
सुघाटीका स्था०३४०१०१४ धर्माचार्यादीनाम राक्प्रत्युपकारित्वनिरूपणम् ६२९
सूत्रार्थ हे श्रमणायुष्मन् ! इन तीनका प्रत्युपकार करना अशक्य है, एक माता पिता का, दूसरे भर्त्ता - पोषक का और तीसरे धर्माचार्य का, कोई सुपुत्र अपने मातापिता की प्रातः होते ही शतपाक, सहस्रपाक तैलों से मालिश कर सुगंधित गंधचूर्ण से उनका उबटन कर गंधोदक से, उष्णउदक से, और शीत उदक से उन्हें स्नान कराकर फिर सर्वा लङ्कारों से विभूषित कर मनोज्ञ, तथा स्थालीपाक से शुद्ध एवं अठारह प्रकार के व्यंजन से युक्त ऐसे भोजन जिमा कर जीवनपर्यन्त अपने कंधों पर रख कर फिरता है तो भी वह अपने मातापिताके ऋण से उऋण नहीं हो सकता है । अर्थात् उनके कृत उपकारों का बदला वह नहीं चुका सकता है. यदि वह अपने मातापिता को केवल प्रज्ञप्त धर्म कहकर अच्छी तरह से उसे समझा कर और प्ररूपित कर स्थापित कर देता है तो अवश्य ही वह उनके उपकार का बदला चुकाना है । अच्छी तरह से उनका प्रत्युपकार करता है, इसी तरह यदि कोई ऐश्वर्यशाली मनुष्य किसी दरिद्र पुरुष को धनादिप्रदानद्वारा उत्कृष्ट बना देता है और वह उस दाताके परोक्ष में या समक्ष में विपुल भोगों को भोगने लग जाता है, अब दाता भाग्यवशात् किसी समय दुर्भाग्य के चक्कर में तिण्डं दुपहियार समणाउसो " त्याहि
66
f
સૂત્રા—હું શ્રમણાયુષ્મન્ ! આ ત્રણના ઉપકારના ખદલે વાળવાનું કામ अशम्य गाय छे-(१) भातापिताना, (२) भर्त्तानो (षडनो ) अने ( 3 ) धर्मा ચાય ના, ધારા કે કેઈ સુપુત્ર પેાતાના માતાપિતાનાં અંગાને દરરાજ પ્રાતઃકાળે શતપાક અને સહસ્રપાક તેલેા વડે માલિશ કરે, પછી સુગ ધિકાર ગધચૂણુ વડે તેમના શરીરનુ ઉલટન કરે (શરીરને ચાળે), પછી ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સઘળા અલંકારોથી વિભૂષિત કરીને તેમને મનેાજ્ઞ તથા શુદ્ધ ૩૨ પ્રકારના આહાર અને ૧૮ પ્રકારના વ્યંજનાથી યુક્ત ભજન જમાડે અને જીવન પર્યન્ત પેાતાના ખભાપર લઈને ફર્યાં કરે, તે પશુ તે માતા પિતાના ઋણુને ફેડી શકતા નથી, એટલે કે તેમના ઉપકારના બદલે વાળી રાકતા નથી. જો તે તેમને કેલિપ્રજ્ઞમ ધર્મી કહે, તે ધર્મનુ પ્રતિપાદન કરે, તે ધમની તેમની પાસે પ્રરૂપણા કરીને તેમને તે ધર્મ તરફ વાળી લે–તે ધર્મના ઉપાસક બનાવી દે, તે જ તેમનાં ઉપકારીના બદલે તે ચુકવી શકે છે, આ બધું કરવાથી જ તે માતાપિતાનું ઋણ ફેડી શકે છે.
G
એજ પ્રમાણે ધાશે કે, કાઇ અશ્વ સ'પન્ન મનુષ્ય કાઈ દરિદ્ર આદમીને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરી નાખે છે, ધારા કે તે દાતાનું નસીબ