________________
५३
स्थानालस्त्र असातवेदनीयं चेति । तत्र वेद्यते-अनुभूयत इति वेदनीयम् , सात, सुखं, तद्रूपतया वेधते यत्तत् सातवेदनीयम् , असातरूपतया-दुःखरूपतया यद् वेधते तद् असातवेदनीयम्, एतद्वयं मधुलिप्तखङ्गनिशितधाराया जिहया लेहनवत् ( आस्वादनवत् ) मुखदुःखोत्पादकं विज्ञेयम् ३ । उक्तश्च" महुलित्तनिसियकरवालधारजीहाए जारिसं लिहणं ।
तारिसयं वेयणियं मुहदुइ उप्पायगं मुणह ॥ २ ॥" छाया-मधुलिप्तनिशितकरवालधाराया जिया यादृशं लेहनम् ।
तादृशं वेदनीय, सुग्वदुःखोत्पादकं जानीत ॥ इति ३ ॥ मोहयति-सदसद्विवेकविकलं करोत्यात्मानमिति मोहनीयम् , एतत् कर्मपुरुष मद्यवत् परवशं करोति, उक्तश्चवेदनीय कर्म भी दो प्रकार का होता है-एक सातावेदनीय और दूसरा असातावेदनीय जो कर्म सुखरूप से वेदित किया जाता है वह सातावे. दनीय कर्म है, और जो दुःखरूप से वेदित किया जाता है वह असातावेदनीय कर्म है जिस प्रकार शहद-मधु ले लिप्त हुई तलवार के चाटनेसे जीभ कट जाती है तो दुःख होता है और मधुके स्वादसे सुख होताहै उसी प्रकार यह कर्मजीवोंको सुख और दुःखका उत्पादक होताहै। - कहा भी है-(महुलित्तनिसियकरवाल) इत्यादि।
आत्मा को जो खोटे खरे के ज्ञान से विकल-रहित कर देता है वह मोहनीयकर्म है यह कर्म मद्य की तरह जीव को वेभान कर देता है अतः जीव परवश हो जाता है मोहनीय फर्म दो प्रकार का है एक दर्शनमोहनीय और दूसरा चारित्रमोहनीय इनमें दर्शनमोहनीय कर्म - વેદનીય કર્મના પણું સતાવેદનીય અને અસતાવેદનીય નામના બે ભેદ કહ્યા છે. જે કર્મને સુખરૂપે વેદિત કરવામાં આવે છે, તે કમને સાતવેદનીય કહે છે, અને જે કમને દુઃખરૂપે વેદિત કરવામાં આવે છે, તે કમને અસાતાવેદનીય કમ કહે છે. જેમ મધથી લિપ્ત થયેલી તલવારને ચાટતા ચાટતાં જે જીભ કપાઈ જાય તે દુખ થાય છે અને મધના સ્વાદથી સુખ થાય છે, એજ પ્રમાણે આ કર્મ પણ છના સુખ અને દુઃખનું ઉત્પાદક હોય છે. ४युं पर छे 3-" महुलित्त निसियकरवाल" त्या
આત્માને ખરા અને પેટાના ભાવથી રહિત કરી દેનાર કર્મને મોહનીય કમ કહે છે. આ કર્મ મદિરાની જેમ જીવને બેભાન કરી નાખે છે, તેને લીધે જીવ પરવશ થઈ જાય છે. મોહનીય કર્મના બે પ્રકાર છે-(૧) દર્શન