________________
सुधा टीका स्था० २ उ० । सू० ३५ जम्बूद्वीपादीनां वेदिकानिरूपणम् ४.७ द्वे मन्दरे, द्वे मन्ददचूलिके । धातकीखण्डस्य खलु द्वीपस्य वेदिका द्वे गव्यूती ऊर्ध्वमुच्चत्वेन प्राप्ता।
कालोदस्य खलु समुद्रस्य वेदिका द्वे गव्यूती ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता । पुष्करवरद्वीपार्धपूर्वार्धे खलु मन्दरस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते वहुसमतुल्ये यावत् तद्यथा भरतं चैव ऐरवत चैत्र, तथैव यावत् द्विके कुरवः प्रज्ञप्तास्तद्यथा देवकुरवश्चैव उत्तरकुरवश्चैव । तत्र खलु द्वौ महाति महालयौ महाद्रुमौ प्रज्ञप्तौ तद्यथा कूटशाल्मलिश्चैव, पद्मक्षश्चैव । देवौ गरुडश्चैव वेणुदेवःपद्मश्चैव, यावत् पङ्विधमपि कालं प्रत्युनुभवन्तो विहरन्ति । पुष्करवरद्वीपाधपश्चिमार्दु खलु मन्दरस्य दो मन्दर, दो मन्दरचूलिका इस प्रकार से ये सब दो दो हैं । धातकी खण्डद्वीप की वेदिका दो गव्यूतिप्रमाण ऊंची है।
कालोद समुद्र की वेदिका दो गन्यूतिप्रमाण ऊंची है । पुष्करवरद्वीपा के पूर्वाध में मन्दर पर्वत की उत्तर दक्षिण दिशा में दो वर्षकहे गये हैं। ये दोनों वर्ष बहुसम आदि पूर्वोक्त विशेषणोंवाले हैं। ये दो क्षेत्र हैं भरत और ऐरवत इसी तरह से यहां यावत् दा कुरु कहे गये हैं दो देवकुरु और दो उत्तरकुरु दो बहुत बड़े महाद्रुम हैं-कूटशाल्मलि और पद्मवृक्ष गरुडवेणुदेव और पद्मदेव ये दो देव हैं यावत् यहां छहों प्रकार के काल का अनुभव होता है अर्थात् यहां जो भरतक्षेत्र और ऐरवत क्षेत्र हैं उनके निवासी छहों प्रकार के काल का अनुभव करते हैं। इसी तरह से पुष्करवरद्वीपार्ध के पश्चिमा में भी मन्दरपर्वत की उत्तरदक्षि બે સમસ્યવન, બે પડકવન, બે પાંડુકમ્મલશિલા, બે અતિ પાંડકમ્બલશિલા. એ રકતકંબલશિલા, બે અતિરત કંબલશિલા, બે મન્દર અને બે મર ચલિકા છે. આ રીતે અહીં તે ધાબ બબ્બના હિસાબે છે. ધાતકીખંડ દ્વીપની વેદિક બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી છે
કાલેદ સમુદ્રની વેદિકા બે ગભૂતિપ્રમાણ ઊ ચી છે. પુષ્કરવર દ્વીપના તમા મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્ર) આવેલાં છે. તે બનને બહસમ આદિ પૂર્વોક્ત વિશેષણવાળાં છે તે અને ક્ષેત્રોનાં નામ પણ ભરત અને અરવત છે એજ પ્રમાણે તે પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ છે કરુ પર્વતના પૂર્વોક્ત ક્ષેત્રે આવેલાં છે, એટલે કે ત્યાં બે દેવકુરુ અને બે ઉત્તરકરુ પર્યન્તના ક્ષેત્રો છે ત્યાં ફૂટશા૯મલિ અને પદ્મવૃક્ષ નામના બે મહાદમ મહાવૃક્ષ) છે તે મહાકુમોમાં ગરુડ વેણુદેવ અને પદ્યદેવ નામના બે દેવે નિવાસ કરે છે ત્યાં જે ભરતક્ષેત્ર અને અિંરવત ક્ષેત્ર આવેલાં છે, તેના મન છએ પ્રકારના કાળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપ ઈને પશ્ચિમાર્ધમાં પણ મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં બે વર્ષ (ક્ષેત્રો)