________________
४२५
सुधा टीका स्था०२ उ० ३ सू० ३३ काललक्षणपर्यायधर्मनिरूपणम्
त्स्ये वा ११ । एवं चक्रवर्त्तिनौ १२, एव वलदेवौ, ( दशारव शौ ) यावत् उदप द्येतां वा, उत्पद्येते वा, उत्पत्स्येते वा १३ । जम्बूद्वीपे द्वीपे द्विकेषु कुरुषु मनुजाः सदा सुषमसुषमामुत्तमामृद्धिं प्राप्ताः ( तां ) प्रत्यनुभवन्तो विरहन्ति तद्यथा - देवकु रुषु चैत्र उत्तरकुरुषु चैत्र १४ । जम्बूद्वीपे द्वीपे द्वयोर्वर्षयोर्मनुजाः सदा सुषमामुत्तमामृद्धिं प्रत्यनुभवन्तो विरहन्ति, तद्यथा - हरिवर्षे चैव रम्यकवर्षे चैत्र १५ । जम्बूद्वीपे द्वीपे द्वयोर्वयोर्मनुजाः सदा सुषमदुष्पमामुत्तमामृद्धिं प्रत्यनुभवन्तो विहरन्ति, आगे भी उत्पन्न होंगे ११, इसी प्रकार दो चक्रवर्ती, दो बलदेव और दो वासुदेव (दशारवंश ) उत्पन्न हुए, उत्पन्न होते हैं और आगे भी उत्पन्न होंगे । इसी प्रकार से जम्बूद्वीप में कुरुक्षेत्रों में मनुष्य सदा सुषमसुषमा काल में उत्तम ऋद्धि को प्राप्त करने वाले हुए हैं, होते हैं, और आगे भी वे होंगे। वे कुरु देवकुरु और उत्तरकुरु ऐसे ये दो हैं । इसी तरह से जम्बूद्वीपस्थ दो क्षेत्रों में उत्तम ऋद्धि को प्राप्त किये हैं, वर्तमान में वे प्राप्त कर रहे हैं और आगे भी वे प्राप्त करेंगे वे दो क्षेत्र हरिवर्ष और रम्घकवर्ष ये हैं | जम्बूद्वीप नामके इस द्वीप में दो क्षेत्रों में मनुष्यों ने सुषमदुष्षमा काल में 'उत्तम ऋद्धि का अनुभव किया है - वर्तमान में वे वहां इसका अनुभव कर रहे हैं और आगे भी वे इसका अनुभव करेंगे वे दो क्षेत्र हैं हैमवत और हैरण्यवतइसी प्रकार से जम्बूद्वीप नामके इस द्वीप में दो क्षेत्रों के मनुष्यों ने सदा दुष्षससुषमा काल में उत्तम ऋद्धि को प्राप्त किया है, अब भी वे વાસુદેવ ( દશારવંશ ) ભૂતકાળમા ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એજ પ્રમાણે જ દ્વીપના કુરુક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમસુષમા કાળમાં ઉત્પન્ન ઋદ્ધિને પ્રાપ્ત કરનારા રહ્યા હતા, રહે છે અને રહેશે. ઉત્તરકુરુ અને દેવકુરુ નામના એ કુરુ છે. આ રીતે જબુદ્વીપમાં આવેલાં એ ક્ષેત્રમાં મનુષ્યાએ સદા સુષમકાળમાં ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી, વમાનમાં પણ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરશે,એવાં ક્ષેત્ર હરિવ અને રમ્યકવર્ષ છે. જ ખૂદ્રીપ નામના આ દ્વીપના એ ક્ષેત્રમાં મનુષ્યએ સદા સુષમાદુષમા કાળમાં ઉત્તમ ઋદ્ધિને અનુભવ કર્યાં છે, વમાનમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરે ભવિષ્યમાં પણ ઉત્તમ ઋદ્ધિને અનુભવ કરશે તે એ ક્ષેત્રે હેમવત અને હેરણ્યવત છે એજ પ્રમાણે જમૂદ્દીપમાં આવેલાં એ ક્ષેત્રાના મનુષ્યાએ સદા દુષમસુષમાં કાળમા ઉત્તમ ઋદ્ધિના અનુભવ કર્યો છે, વમાનમા પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે, તે એ ક્ષેત્રાનાં નામ પૂવિદેહ અને પશ્ચિમવિહ છે.
અને