________________
२७०
स्थानाचे भावभेदाद् द्विधा । तत्र द्रव्यलेश्या कृष्णद्रव्याण्येव । भारलेल्या तु तज्जन्यो जीव- . परिणाम इति । इयं लेश्या पइविधा । पविधत्वं चास्याः जम्बूफलमक्षकपुरुषपटकदृष्टान्ताद् ग्रामघातकचौरपुरुपपटकदृष्टान्ताद् वाऽवसेयमिति । कृष्णद्रव्यसाचिव्याद् जायमानाऽशुभपरिणामरूपा लेश्या कृष्णा भवति । सा लेश्या येषां ते कृष्णलेश्यास्तेषां वर्गणा एका भवति । तथा-नीललेश्याना-नीला-कृष्णापेक्षया किंचिच्छुभरूपा लेश्या येषां ते नीललेश्यास्तेपांवर्गणा एका भवति । तथा-कापोतलेश्यानां-झापोती-कपोतवर्णा-धूम्रवर्णा नीलापेक्षया किंचिदधिकशुभपाटेश्या कहते हैं कि जो कर्म के आने में कारण होती है वह लेण्या है यह लेश्या द्रव्य और माय के भेद से दो प्रकार की है कृष्णद्रव्यरूप द्रव्यलेश्या तथा कृष्णद्रव्य जन्य जो जीव का परिणाम है वह भावलेश्या है कृष्ण, नील, कापोत आदि के भेद से भी लेश्या ६ प्रकार की कही गई है जम्बूफल भक्षक पुरुषपट्क के दृष्टान्त से अथवा-ग्रामघातक चौर पुगपटूक के दृष्टान्न से लेश्या में पड्विधता शास्त्रों में कही गई है कृष्णद्रव्य की सहायता से जायमान अशुभ परिणामरूप लेश्या कृष्ण होती है यह कृष्णलेल्या जिनको होती है वे कृष्णलेश्य जीव हैं इन कृष्णलेश्य जीवों की वर्गणा एक होती है कृष्णलेश्याकी अपेक्षा किञ्चित् शुभरूप नीललेश्या होती है यह नीललेश्या जिनको होती है वे नीललेश्यावाले जीव हैं इनकी भी वर्गणा एक होती है धूमवर्ण जैसी कापोत लेश्या होती है यह नील लेश्या की अपेक्षा से कुछ अधिक शुभरूप होती है આ માન્યતા અનુસાર એવું પણ કહે છે કે જે કર્મના આગમનના કારણભૂત છે, એજ વેશ્યા છે. તે લેસ્થા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે કૃષ્ણ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યા તથા કૃષ્ણદ્રવ્યજન્ય જે જીવનું પરિણામ છે તે ભાવલેસ્યા છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલના ભેદથી વેશ્યાના છ પ્રકાર પણ કહ્યાં છે. જાંબુનું ભક્ષણ કરતાં છ પુરુષના દૃષ્ટાન્ત દ્વારા અથવા ગ્રામઘાતક છે એરોના દેણાન્ત દ્વારા શાસ્ત્રકારોએ લેસ્થામાં વિવિધતા (છ પ્રકાર ચુતતા) બતાવી છે. કૃષ્ણદ્રવ્યની સહાયતાથી જયમાન (ઉત્પન્ન થયેલ) અશુભ પરિણામરૂપ જે વેશ્યા છે તેને કૃષ્ણલેશ્યા કહે છે. તે વેશ્યાવાળા જીને કૃષ્ણલેશ્ય કહે છે. તે કૃષ્ણલક્ષ્ય જીવોની વર્ગણામાં એકત્વ સમજવું જોઈએ. કૃષ્ણલેશ્યા કરતાં કંઈક શુભારૂપ નીલલેશ્યા ગણાય છે. જે જેમાં તે નીલ ગ્લેશ્યાનો સદૂભાવ હોય છે, તે જીવોને નીલ લેશ્યાવાળાં કહે છે. તેમની પણ વર્ગ એક હોય છે. ધૂમાડાના જેવાં વર્ણવાળી કાપિતલેસ્યા હોય છે. તે નીલ લેશ્યા કરતાં કંઈક અધિક શુભરૂપ હોય છે. તે ધુમ્રવર્ણવાળાં દ્રવ્યની