SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ মহুবার भवस्थ केवलिनां शास्तृगां सिद्धिगमनसद्भावात् न माश्वताः, अत: प्रवाहाऽपेक्षया शाश्वतत्वं व्यक्त्यपेक्षया अशाश्वतत्व च 'ए!हिं दोहि ठाणेहि मायारं तु जागए' एताभ्यामेव द्वाभ्यां स्थानाभ्यामना वारं तु जानीयात् अयं भावा-सरे पाणा अनीशा इत्यपि न वक्तव्यम् सर्वे जीवाः कर्मपराधीननया विलक्ष गा अपि समाना अपि एतदेव वक्तव्यं न तु एकान्तपक्ष रवी तव्यः । न वा ग्रन्धिका एव भवि. ष्यन्ति इत्यपि न वक्तव्यम् उल्लसितवी यतया के वन ग्रन्थिरहिताः केचन तथा विधपरिणामाभावाद् ग्रन्थियुक्ता एवेति ५। मूलम्-जे केइ खुड्डगा पाणा अदुवा संति महालया। सरिसं तेसिं 'वेरंति असरिसंती य णो वए ॥६॥ मोक्ष में चले जाते हैं, अतएव वे शाश्वत नहीं हैं हां प्रवाह की अपेक्षा भले शाश्वत कहा जाय किन्तु व्यक्ति की अपेक्षा अशाश्वत हैं। अतएव दोनों एकान्त पक्षों के सेवन से अनाचार जानना चाहिए। ___ सब प्राणी विसदृश ही हैं, ऐसा भी नहीं कहना चाहिए । सप जीव कर्मों के अधीन होने के कारण विलक्षण होने पर भी स्वभावतः समान हैं । अतएव उनमें शुद्ध आत्मस्वरूप-चैतन्य की अपेक्षा से समानता भी है और कर्मोदय आदि की विसदृशता के कारण अस. मानता भी है । सब जीव सकर्मक ही रहेंगे, यह कहना भी ठीक नहीं, क्योंकि वीर्य का उल्लास होने पर कोई जीव निष्कर्मदशा को भी प्राप्त करेंगे, किन्तु जो अभव्य हैं अथवा भय होने पर भी समु. चित सामग्री नहीं प्राप्त करेगे, वे सकर्म रहेगे ॥५। રહેવા વાળા કેવલી અર્વત સિદ્ધિ ગમન કરે છે. અર્થાત્ મેક્ષમાં જાય છે. તેથી જ તેઓ શાશ્વત નથી. હા, પ્રવાહની અપેક્ષાએ ભલે શાશ્વત કહેવામાં આવે. પરંતુ વ્યક્તિની અપેક્ષ થી અશાશ્વત છે. તેથી જ બને એકાન્ત પક્ષના સેવનથી અનાચાર સમજ જોઈએ સઘળા પ્રાણિ વિસદશ જ છે. તેમ પણ કહેવું ન જોઈએ. સઘળા જ કર્મને આધીન હોવાના કારણે વિલક્ષણ હોવા છતાં પણ સ્વભાવથી સરખા જ છે, તેથી જ તેઓમાં શુદ્ધ આત્મસ્વરૂપ ચિતન્યની અપેક્ષાથી સમાનપણું છે. અને કર્મોદય વિગેરેના વિદેશ પણુથી અસમાન પણું પણ છે સઘળા જી સકર્મક જ રહેશે. તેમ કહેવું પણ ઠીક નથી. કેમકે–વીર્યને ઉલ્લાસ થવાથી કંઈ જીવ નિષ્કર્મ દશાને પણ પ્રાપ્ત કરશે. પરંતુ જે અભવ્ય છે, અથવા ભવ્ય હોવા છતાં પણ યોગ્ય સામગ્રી પ્રાપ્ત નહીં કરી શકે તેઓ સકમ રહેશે પાર
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy