________________
-
सूत्रतामसूत्र फरमादेनाशा पुगः पापं कर्म न करोति, तत्राह-'कस्म णं तं हेऊ" कस्य खलु हेतो पापं न भवति, 'चोयए एवं बबी.' नोदका-प्रश्नकर्ता एवं ब्रवीति-तस्य, कथं, न पा वम भाति तत्पति यति । 'अन्न परेणं' अन्यतरेण 'मणेणं मनसा 'पावणः पापकेन-पापयुक्तेन 'मणरत्तिए' मनःपत्ययिक-मनाकारणकम् 'पावे. सभमे काजई पाप कर्म क्रियते-कर्माश्रवद्वारभूतेन मनसा तस्मत्ययिक पाप कम सम्पादित्ते भवतीति भावः, तथा-'अन्नयरीए' अन्यतरया 'वईए' नारा 'पापियाए' पापिकया 'वइवत्तिए' वापस्ययिकम्-वचनकारणकम् 'पावे, कम्मे कज्जई' पाप कर्म क्रियते-कर्माश्राद्वारभूतया वाचा-बचनेन वाक्कारणकं, पाप भयति 'अन्नयरेण कारणं पावएणं काययत्तिए पावे कम्मे कज्जइ' अन्यतरेण फायेन पापकेन-पापविशिष्टेन शरीरेण का प्रययिकम्-काय: प्रत्ययः -कारण यस्य पापस्य तादृशं पापं कर्म क्रियते, कर्माश्राद्वारभूतपापयुक्तरेव मनो. घचनकापैः तत्तपत्ययिक पाप कर्म सम्भवति । तदेव दर्शयनि-हणतस्म' नतो. हिंसां सम्पादयतः 'समणकाखस्स' समनस्कस्य-मनोव्यापारयुक्तस्य 'सवियार मणवयणकायवकस्स' सविचारमनोवचन-कायवाक्यस्य-मनोवचनकायवाक्यतः विचारयुक्तस्य 'सुविणमवि' स्वप्नमपि पासओ' पश्यत:-स्पष्टविज्ञानयुक्तस्य
किस हेतु से उसे पाप नहीं होता ? इस विषय में प्रश्नकर्ता ऐमा कहता है-जब मन पापमय होता है तभी उसके द्वारा पापकर्म सम्पादित किया जाता है । जय वचन पापयुक्त होता है, तभी उसके द्वारा पाप का बन्ध होता है। जब पाप का कारणभूत काय हो तभी कायजनित पापकर्म का बन्धन हो सकता है। तात्पर्य यह है कि पापयुक्त मन वचन काय के द्वारा पापकर्म होना संभव है। इसी बात को स्पष्ट करके यह कहता है-जो प्राणी हिंसा करता है, हिंसायुक्त मनोव्यापार से युक्त है, जो समझ बूझ करके मन वचन और काय की प्रवृत्ति करता है
કયા કારણથી તેને પાપ થતું નથી? આ વિષયમાં પ્રશ્ન કરનાર એવું કહે છે કે–જ્યારે મન પાપમય થાય છે, ત્યારે જ તેના દ્વારા પાપકર્મ સંપાદન કરાય છે. જ્યારે વચન પાપ યુક્ત હોય છે, ત્યારે તેના દ્વારા પાપને બંધ થાય છે. જયારે પાપના કારણ રૂપ કાર્ય–શરીર હોય ત્યારે જ કાયાથી થનારા પાપકર્મ બંધ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પાપયુક્ત મન, વચન, અને કાર્યો દ્વારા પાપકમ થવાને સંભવ છે. એજ વાત સ્પષ્ટ રીતે હવે કહે છે.જે પ્રાણિ હિંસા કરે છે, હિંસાવાળા મનના વ્યાપાર-પ્રવૃત્તિથી યુક્ત હોય છે, જે જાણે બૂજીને મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ કરે છે,