________________
सूत्रताको
'एम खलु भगाया अक्खार असंजए विप अपपडिहयापनक्खायपावाम्मे सफिरिण अपंखुडे एगदंडे एगंतवाले एगंतमुत्ते' एप खलु मगाता-पायातः असंपतोऽविरतो पतिहनाऽपत्याख्यातपापकर्मा सक्रियोऽवृतः एकान्त दण्डः एकान्तवालः एकान्तसुतः, तत्र असंपतः-वर्तमानकालीनसावधानुष्ठानमत:अविरत:-अतीतानागतपापात् अनिनः, अप्रतिहताऽपत्याख्यातपापकर्मा पाप. कर्मनिरतः सक्रियः सायक्रियावान् असंटत:-आसपाकर्मनिरोधकव्यापार. रहितः। एकान्तदण्डकः-हिमाः एकान्त गला-एकान्तऽज्ञानी एकान्तमुप्तासुप्तवत् मुप्तः, एतादृशो जीवो यथोक्तविशेषणविशिष्ट:-एकान्तदण्ड इत्यादि करना कहलाता है । 'भी' शब्द से यह सूचित किया गया है कि कोई कोई आत्मा पापकर्म को प्रतिहत और प्रत्याख्यान करने वाला भी होना है।
इस प्रकार जो आत्मा प्रत्याख्यानी नहीं है, उसे भगवान् ने असंयत, अविरत अप्रतिहत अप्रत्याख्यातपापकर्मा, सक्रिय, असंत, एका. न्तदण्ड, एकान्तवाल तथा पाना सुप्त का है। वर्तमान काल में मावद्य कृत्यों में जो प्रवृत्ति कर रहा हो वह असंयत कहलाता है। अतीत और अनागत कालीन पाप से जो निवृत्त न हो वह अविरत कहा जाता है जो पापकर्म में रत है वह अप्रतिहत अप्रत्याख्यातपापकर्मा कहलाता है। जो सावद्य क्रिया से युक्त हो, वह सकिन है। जो आते हुए कर्मा को रोकने वाले व्यापार से रहित हो वह असंवृत कर. लाता है। एकान्तदण्ड का अर्थ है हिंसक। एकान्तपाल अर्थात् अज्ञानी । एकान्त सुप्त की व्याख्या पहले की जा चुकी है। પ્રત્યાખ્યાન કરવું કહેવાય છે. “ભી' શબ્દથી એ સૂચિત કરેલ છે કે કોઈ કેઈ આત્મા પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કરવા વાળા પણ હોય છે
આ રીતે જે આત્મા પ્રત્યાખ્યાની નથી હતા તેને ભગવાને અસં. यत, अविरत, मप्रतिहत, अप्रत्याभ्यात ५.५४र्मा, सठिय, मत, मेमन्त દંડ, એકાન્ત બાલ તથા એકાત સુણ કહેલ છે વર્તમાન કાળમાં સાવદ્ય કૃમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અસંયત કહેવાય છે અતીત અને 'અનાગત કાળના પાપથી જે નિવૃત્ત ન હોય તે અવિરત કહેવાય છે જે 'પાપકર્મમાં રત છે, તે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મો કહેવાય છે, જે 'સાવદ્ય ક્રિયાઓથી યુક્ત હોય તે સક્રિય છે. જે આવતા કર્મોને રોકવાવાળી પ્રવૃત્તિથી રહિત હોય તે અસંવૃત્ત કહેવાય છે. એકાન્તદંડને અર્થ હિંસક એ પ્રમાણે છે એકાન્તબાળને અર્થ અજ્ઞાની એ પ્રમાણે સમજ. અને એકાંતસુખની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે.