________________
समयार्थबोधिनी टीका द्वि श्रु. अ. ३ आहारपरिशानिरूपणम् ४०३ ___ चतुष्पदपश्चेन्द्रियाणां स्वरूपमुपवयं सदीनापुर परिसणां स्वरूपोप वर्णनमाह-'अह' अथानन्तरम् 'गाणाविहाण' नानाविधानामने जातीगानाम् 'उरपरिसप्पथलयरप चिंदियतिरिक्खजोणियाण' उर-परिसर्प स्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् 'अवर' अपर स्वरूपभेदादिकश्च 'पुरक्खाय' पुराख्यातम्, तीर्थकरपादैः 'तं जहा' तथा 'अहीणं' अहीना-सर्पाणाम् 'अयगराणं' अजगराणाम् 'आसालिपाण' आशालिकानाम् 'महोरगाणं' महोरगाणाम्-महासर्माणाम् 'तेसिं च ण' तेषां च खलु 'अहावीएण' यथाबीजेन 'अहाकासे यथावकाशेन 'इत्थीए' स्त्रियाः 'पुरिसस्स य' पुरुषस्य च 'जाव एत्थ णं मेहुणे' यावदत्र खलु मैथुनम्, 'एवं तं चेव जाणत्तं' एवं तच्चेवाज्ञप्तम् । इमे सर्पाः उत्पत्तियोग्यवीजा. वकाशाभ्यां समुत्पद्यन्ते तथा-एमपि स्त्रीपुंसोः पारस्परिको मैथुननामा विलक्षणः संयोगो जायते, तादृशे जायमाने संयोगे कर्ममेरिता जीवा एतेषां योनिषु समुत्पधन्ते, शेषं पूर्ववद्वगन्तव्यम् । एषु उरस्परिसपेंषु 'अंडं वेगया जणयंति' अण्ड मेके ___चतुष्पद पंचेन्द्रियों के स्वरूप का वर्णन करके सर्प आदि उपरि सर्प जीवों का स्वरूप कहते हैं।
इसके अनन्तर नाना प्रकार के उर:परिसर्प स्थलचर तिर्यंच पंचे न्द्रियों के स्वरूप एवं भेद आदि का कथन तीर्थंकरों ने किया है। वह इस प्रकार है-सर्प अजगर, आशालिक और महोरग (महासर्प) आदि की अपने बीज और अवकाश के अनुसार उत्पत्ति होती है। इनमें भी स्त्री पुरुष का परस्पर में मैथुन नामक संघोग होता है, इल संयोगके होने पर कर्म के द्वारा प्रेरित जीव योनि में उत्पन्न होते हैं। शेष-सव कथन पहले के समान ही समझ लेना चाहिए। इनमें कोई अण्डे को
પગ પચેન્દ્રિય જીવોના સ્વરૂપનું વર્ણન કરીને સર્પ વિગેરે ઉપરિસર્પ વિગેરેનું સ્વરૂપ બતાવે છે. આ પછી તીર્થકર દ્વારા અનેક પ્રકારના ઉરઃ પરિસર્પ, સ્થલચર તિયચ પંચેન્દ્રિનું સ્વરૂપ અને ભેદ વિગેરેનું કથન કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે –સર્પ, અજગર, આશાલિક અને મહારગ (મહાસ૫) વિગેરેની ઉત્પત્તિ પિતાના બીજ અને અવકાશ અનુસાર થાય છે. તેમાં પણ સ્ત્રી, પુરૂષને પરસ્પરમાં મૈથુન નામનો સંયોગ થાય છે. આ પ્રકારનો સંયોગ થવાથી, કર્મ દ્વારા પ્રેરિત જીવ યોનિથી ઉત્પન્ન થાય બાકીનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. તેમાં કેઈ ઇડને ઉત્પન્ન કરે છે. કેઈ પાત-બચ્ચું–ઉત્પન્ન કરે છે. ઇંડુ ફૂટવાથી