________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ३ आहारपरिज्ञानिरूपणम् ३७
॥ अथ द्वितीयश्रुतस्कन्धे तृतीयमध्ययनम् ।। द्वितीय क्रियास्थाननामकमध्ययनं निरूप्य तृतीयमध्ययनं निरूपते । अतीताऽनन्तराऽध्ययने पतिपादितं यत्-यः साधुदिशक्रियास्थानं परित्यज्य त्रयोदशं क्रियास्थानमाराधपति, आराधयन् सावद्यकर्मभ्यो निवृत्तः स्वकीय कर्म व्यतिग णव्य मोक्षगतिमासादयति। परन्तु-आहारशुद्धिमन्तरेण सापद्याऽनुष्ठानानिवृत्ति नं सम्भवतीत्यत आहारपरिज्ञार्थ तृतीयमध्ययन मारभ्यते । पक्रान्ताऽध्ययने प्रतिपाद-: यिष्यति-जीवः प्रायशः प्रतिदिनमाहारमाहरति तदभावे शरीरनिर्वाहाऽसंभवाद।सम्पति सूत्राऽनुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमाह
तृतीय अध्ययन का प्रारंभक्रियास्थान नामक द्वितीय अध्ययन का निरूपण करके अब क्रम प्राप्त तृतीय अध्ययन का निरूपण करते हैं। पिछले' अध्ययन में कहां गया है कि जो साधु घारह क्रियास्थानों को त्याग कर तेरहवें क्रियास्थान की आराधना करता है, वह समस्त सावध कार्यों से निवृत्त होकर और समस्त कर्मों का क्षय करके मोक्षगति प्राप्त करता है। किन्तु आहार' शुद्धि के विना सावध अनुष्ठान से निवृत्त होना संभव नहीं है। अतं. एव आहारपरिज्ञा के लिए तीसरे अध्ययन का आरंभ किया जाता है। प्रकृत अध्ययन में यह कहा जायगा कि जीव प्राय: प्रतिदिन आहार करता है, क्योंकि आहार के अभाव में शरीर का निर्वाह संभव नहीं है। अतः अब सूत्रानुगम में अस्खलित गुणों से युक्त सूत्र का उच्चारण किया जाता है-'सुर्य मे आउसं तेणं' इत्यादि।
ત્રીજા અધ્યયનને પ્રારંભક્રિયાસ્થાન નામના બીજા અયનનું નિરૂપણ કરીને હવે કમપાસ આ ત્રીજા અધ્યયનનું નિરૂપણ કરવામાં આવે છે–પાછલા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ ૧૨ બાર ફિયાસ્થાનેને ત્યાગ કરીને તેરમા ક્રિયાસ્થાનની આરાધના કરે છે. તે સઘળા સાવધ કાર્યોથી નિવૃત્ત થઈને અને સઘળાં કર્મનો ક્ષય કરીને મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. પરંતુ આહારશુદ્ધિ વિનાં સાવધે અનુષ્ઠાનથી નિવૃત્ત થવું સંભવતું નથી. તેથી જ આહાર પરિજ્ઞા માટે આ ત્રીજા અધ્યયનને આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં એ કહેવામાં આવશે કે જીવ પ્રાય. દરરોજ આહાર કરે છે. કેમકે-અહાર વિના શરીરને નિવહ સભવતે નથી હવે સૂવાનુગમમાં અખલિત ગુવાળા સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
'सुयं मे आउसं तेणे त्याल