SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ सूत्रकृताङ्गसूत्रे 1: इया अणिट्ठुहा' अकण्डकाः अनिष्ठीवनाः, तत्र अकण्ट्रयकाः खर्जनव्यापाररहिताः सूक्ष्म सजीवविराधनाभयात् अनिष्ठीवनाः कफादीनामक्षेतारः 'एवं जहोत्रवाइए' एवं यथोपपातिके - औपपातिकसूत्रे ये ये गुणाः प्रोक्तास्ते सर्वे एव गुणा अनुसन्धेयाः तैर्यु'धुत के समंसुरोमनहा' धुत केशइमथुरोमन खाः- धुताः -निवारिताः केशइमथुरोअनखानां संस्कारा =यैस्ते तथा, इमे साधनः केश मथुन खादीनामसंस्कर्त्तारः, 'सन्न गाडि कम्मविषमुक्का' सर्वगात्र परिकर्मविप्रमुक्ताः - शरीरसंस्काररहिताः 'चि ंति' विठन्ति 'देणं एएणं विहारेणं विहरमाणा बहूई वासाई' ते महामतयः खलु एतेनयथोदितेन विहारेण विहरन्तः बहूनि वर्षाणि अनेकवर्षं यावत् 'सामन्नपरियागं' श्रामण्यपययम् 'पाउणति' पाळयन्ति 'पाउगित्ता' पालयित्वा 'बहु बहु आवाहंसि उपपन्नंसि वा अणुपपन्नंसि वा' अनेकप्रकारकवाधायामुत्पन्नायां वा - अनुत्पन्नायां वा, 'रोगातङ्के समुपस्थितेऽसमुपस्थिते वा 'बहूई भत्ताई पच्चवर्खति' बहूनि भक्तानि - नहीं खुजलाते, कोई थुक बाहर नहीं निकालते । इस प्रकार औपपातिक में जो गुण कहे हैं, वे सब यहां भी कहलेने चाहिए। वे धार्मिक पुरुष केशों, मूछों, रोमों और नखों के संस्कार से रहित होते हैं। सम्पूर्ण शरीर के संस्कार से रहित होते हैं । सूत्र वे महामति पूर्वोक्त चर्या के साथ विचरते हुए अनेक वर्षों तक श्रामण्य पर्याय का पालन करते हैं। तत्पश्चात् अनेक प्रकार की बाधा उत्पन्न होने पर अथवा न उत्पन्न होने पर भी, रोग या आतंक (शीघ्र प्राण हरण करने वाले शूल आदि) के उपस्थित होने पर अथवा न उपस्थित होने पर भी बहुत से भक्तों का प्रत्याख्यान करते हैं । दीर्घ વાળ આવવા છતાં પણુ શરીર ખજવાળતા નથી. કોઇ થૂક મહાર કહેાડતા નથી. આ પ્રમાણે ઔપાતિક સૂત્રમાં જે ગુણ્ણા કહેવામાં આવ્યા છે. તે સઘળા જુથે અહિયાં પણ કહેવા જોઈએ. તે ધાર્મિક પુરૂષા વાળા મળે!, રામા અને નખાના સંસ્કાર વિનાના હૈાય છે. સમ્પૂર્ણ રીતે શરીરના સસ્કાર વિનાના હાય રે. એ મહામતિ પ્વક્ત ચર્ચાની સાથે વિચરતા થકા અનેક વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરે છે. તે પછી અનેક પ્રકારની બાધા ઉત્પન્ન થતાં અથવા ઉત્પન્ન ન થવા છતાં પણુ રાગ અથવા આતંક (શીઘ્ર પ્રાણ હરણ કરવાવાળા શૂળ વિગેરે) ઉપસ્થિત થાય ત્યારે અથવા ઉપસ્થિત ન થાય તે પણ ઘણા ખરા ભક્તોનું (આહારનું) પ્રત્યાખ્યાન કરે છે. લાંમાં સમય સુધી
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy