________________
२६०
सत्रता कृते-स सर्वेषामपि अहित एव ज्ञेयः, इत्थंभूतः सः 'परंसि लोगंमि' परस्मिन् लोके, इतः प्रेत्य परलोकं प्राप्य स्वकृतकर्मफलप्रहित मेव भुक्ति-बहुवचः नात्तथा दर्शयति-'ते दुखंति' परलोके दुख्यन्ति-शारीरिक-मानसिक कष्टं प्राप्नुवन्ति, सोयंति' शोचन्ते-दैन्यमा माप्नुवन्ति, 'तिपति' तिप्यन्तिअश्रूणि विमोचयन्ति पिटंति' पीड्य ते-मुद्रादिघातेन पीडामुत्पादयन्ति, 'परि.. तपति' परितप्यन्ति-विविधताप-ज्वरनेत्रशूलादिकं प्राप्नुवन्ति, 'ते दुवावग-' सोयणजूरणतिपणण्टिनपरितापनववषणपरिकिले साओ अपडिविरया भवंति' ते दुःख नशोचनजूरणतेपनपिनारितापनवधयन्धनादिपरिकले शेभ्योऽपतिविरता भवन्ति; तत्र-दुःखनं-दुःखोत्पादनं शोचनं -शोकोत्पादन, जूरणं-दुर्वलीकरणं, तेपनम्-अश्रुक्षरणोत्पादनं, पिट्टनं-मुद्रादिना हनन, परितापनं-सर्वतस्तापस्योत्पादनं, वधो-घाता, बन्धन-निगडादिना एतेभ्यः परिक्लेशेभ्योऽपति. करता है और दूसरों का भी। जो अपने माता-पिता का भी हित नहीं करता, वह दूसरों का क्या हित करेगा? ऐसे पुरुष जब इस भव को त्याग कर परभव में जाते हैं तो अपने कर्मों का अहितकर फल ही भोगते हैं। वे परलोक में दुःखी होते हैं, शारीरिक और मानसिक कष्ट भोगते हैं। दीनभाव को प्राप्त होते हैं, शोक की अधिकता के कारण उनका शरीर जीर्ण हो जाता है। वे आंसू बहाते हैं, पीड़ित होते हैं, विविध प्रकार से संतप्न होते हैं-ज्वर एवं नेत्र शूल आदिको प्राप्त होते हैं। वे दुःख, शोक, जूरण, तेपन (रुदन) पिटन, परितापन, वध और बन्ध आदि क्लेशों से निवृत्त नहीं होते हैं-उन्हें यह सब कष्ट बार-बार भुगतने पड़ते हैं। ન કરે છે. અને બીજાઓનું પણું અહિત કરે છે, જે પિતાના માતા, પિતાનુ પણ હિત કરતા નથી, તે બીજાઓનું શું હિત કરી શકે? આવા પુરૂષ જ્યારે આ ભવ ત્યાગ કરીને પરભવમાં જાય છે, તે પિતાના કર્મોનું અહિત કુળ જ ભોગવે છે. તેઓ પરલેકમાં દુઃખી થાય છે. શરીર સંબંધી અને માનસિક દુઃખ ભોગવે છે. દીનપણને પ્રાપ્ત થાય છે. શોકના વિશેષ પણાના કારણે તેનું શરીર શિથિલ બની જાય છે. તેઓ આંસુ સારે છે. પીડ પામે છે, અનેક પ્રકારના સંતોષવાળા બને છે વર અને નેત્રશૂલને प्रापत ४२ छ. तगा हु. ४, २६, तपन (२७) पिट्टन, परितापन વધ અને અન્ય વિગેરે કલેશોથી નિવૃત્ત થતા નથી, તેઓને આ બધા કટ્ટ વારંવાર ભેગવવા પડે છે.