________________
१२०
सूत्रकृताङ्गसूत्रे
ज्ञातिसंयोगाः, अन्योऽहमस्मि 'से किमंग पुण' तत् किमङ्ग पुनः 'वयं अन्नमन्नेहिं णाइसंजोगेहिं मुन्छ।मो' क्यमन्यान्येषु ज्ञातिसंयोगेपु सूमिः , 'इइ संवाए णं वयं णाइसंजोगं विप्पजहिरसामो' इति संख्याय-इत्येवं ज्ञातिसंयोग विपये संख्याय-विचार्य खच तं ज्ञातिसंयोगं विमहास्यामः-त्यक्ष्यामः। 'से मेहावी जाणेज्जा' स मेंधावी जानीयात् 'वहिरंगमेय' बहिरङ्गमेनन्-ज्ञातिसंयोगादिकम् , उक्तंच
____ 'कस्य माता पिता कस्य, कस्य भ्राता सहोदरः' इत्यादि । जाति संयोग मुझले भिन्न हैं, मैं ज्ञातिसंयोगों से भिन्न हूँ ऐसी स्थिति में हम ज्ञातिसंयोगों में क्यों मूर्छाभाव धारण करें ? कहीं भी आल रित धारण करना उचित नहीं है। कदाचित् वह हो भी तो अपने में अपनी आत्मा में ही होनी चाहिए। स्व से भिन्न परपदार्थों में आसक्ति होना किसी भी प्रकार श्रेयस्कर नहीं है । वह सर्वथा अशान्ति, आकु लता, चिन्ता, शोक और दुःख का ही कारण होती है । जैसे पशु तथा धन धान्य आदि सर्वथा बहिरंग हैं। उसी प्रकार घन्धु घान्धव भी सर्वथा भिन्न परपदार्थ हैं। अतएव उनमें ममत्वचुद्धि स्थापित करना श्रेयस्कर नहीं है । इस प्रकार जान कर हम ज्ञाति संबंध का परित्याग कर देगें, ऐसा विवेक शील पुरुष को विचार करना चाहिए। कहा भी है-'इस परिवर्तनशील संसार में कौन किसकी माता है, कौन किसका पिता है, कौन किलका सहोदर भाई है।' अर्थात् निश्चय दृष्टि से किती સ્થિતિમાં હું જ્ઞાતિજનમાં શા માટે મૂચ્છભાવ-વિશ્વાસ રાખું ? કયાંઈ પણ આસક્તિ રાખવી ન જોઈએ. કદાચ આસક્તિ હોય તો તે પોતાનામાં પિતાના આત્મામાં જ હેવી જોઈએ. પિતાનાથી જૂવા અન્ય પદાર્થોમાં આસક્તિ હોવી કઈ પણ્ રીતે શ્રેયસ્કર નથી. તે સર્વથા અશાતિ, આકુલ પણું, ચિંતા, શોક, અને દુઃખનું જ કારણ હોય છે. જેમ પશુ અને ધન, ધાન્ય વિગેરે સર્વ પ્રકારથી બહિરંગ છે, તે જ રીતે બધુ, બાંધવ, વિગેરે પણ સર્વથા ભિન્ન અર્થાત પરપદાર્થ છે. તેથી જ તેમાં મમત્વપણું રાખવું તે શ્રેયસ્કર નથી. આ પ્રમાણે સમજીને હું જ્ઞાતિ સંબંધને ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વિવેક વાળા પુરૂષે વિચારવું જોઈએ. કહ્યું પણ છે કે-પરિવર્તન વાળા એવા આ સંસારમાં કે કેની મા છે? કેણ કેના પિતા છે? કેણ કે ભાઈ છે? અથત નિશ્ચય દષ્ટિથી કે જીવને બીજા જીવ સાથે કાંઈજ