________________
१०८
सूत्रधताझंत्रे पूर्वस्या दिशि पश्चिमायां दिशि दक्षिणस्यां दिशि उत्तरक्ष्यां दिशि 'संतेगइया' सन्त्ये के 'मणुस्सा' अनेकपकारका मनुष्या भवन्ति । 'तं जहा' तद्यथा-'जारिया वेगे' आर्या वा एके 'अणारिया वेगे' अनार्या वा एके, प्राच्यादिदिक्षु वसन्ति-अने के पुरुषाः केचनाऽऽर्याः केचनाऽनाश्चि । 'उच्चागोया वेगे' उच्चगोत्रा:-विशिष्टगोत्रवन्तो वा एके 'णीया गोया वेगे' नीचगोत्राचा एके 'कायमंता वेगे हस्समंतावेगे' कायवन्तो वा एके-दीर्घशरीराः, इस्ववन्तो वा एके-लघुशरीरा एके, 'मुवन्ना वेगे दुबन्ना वेगे' सुवर्णा वा एके, दुर्वर्णा वा एके, 'सुरूवा वेगे दुरूवा वेगे' मुरूपा वा शोभनरूपवन्तः, दूरूपा वा-विकवरूपचन्तश्च एके, 'वेसिं च णं' तेषां च 'ग' इति वाक्यालङ्कारे 'जणजाणवयाई' जनजानपदाः-लोका देशाच, 'परिग्गहाई परिग्रहाः-परिग्रहरूपेण अधीना भवन्ति । 'तं जहा' तद्यथा 'अप्पयरा वा भुज्जयरा वा अल्पतरा वा अल्पपरिग्रहवन्तः, भूयस्तरा वा-अधिकपरिग्रहवन्तः, 'तहप्पगारेहि' तथामकारेषु 'कुकेहि' कुलेपु 'आगम्म अभिभूय' आगत्य जन्मना ताशकुलं पाप्य, भोगसुखादिकं चाभिभूय-विरस्कृत्य 'एगे भिक्खायरियाए' एके केचन पुरुषा भिक्षाचर्यायाम् 'सम्मुहिया समुत्थिता:-उद्यमउर्ध्व दिशा में और अधोदिशा में अनेक प्रकार के मनुष्य होते हैं। जैसे-कोई आर्य, कोई अनार्य अर्थात् कोई ज्ञानदर्शन के अंकुर वाले और कोई उससे रहित होते हैं। कोई ऊंचे गोत्र में उत्पन्न होते हैं, और कोई नीच गोत्र में उत्पन्न होते हैं। कोई लम्चे शरीर वाले कोई छोटे शरीर वाले होते हैं। कोई स्तुरूप और कोई कुरूप होते हैं। लोक और देश उन लोगों का परिग्रह होता है। वह परिग्रह किसी के पास थोडा होता है, किसी के पास बहुत होता है। इस प्रकार के कुलों में से आकर
और किसी कुल में जन्म लेकर लोगों का तथा सांसारिक सुखों का परित्याग करके उनमें से कोई कोई भिक्षावृत्ति के लिए उद्यत हो તે દિશામાં અને અદિશામાં અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેમકે-કેઈ
આર્ય, કેઈ અનાર્ય, અર્થાત્ કઈ જ્ઞાન દર્શનના અંકુરવાળા અને કેઈ તેના વિનાના હોય છે. કેઈ ઉંચા ગોત્રમાં ઉત્પન્ન થયેલ અને કેઈ નીચ ગેત્રમાં ઉત્પન હોય છે. કેઈ લાંબા શરીરવાળા, કેઈ કા શરીરવાળા, હેય છે. 1 કેઈ સુંદર રૂપવાળા-સુરૂપ અને કેઈ કદરૂપા હોય છે. લોક અને દેશ તે લોકોને પરિગ્રહ હોય છે. તે પરિગ્રહ કોઈની પાસે થોડો હોય છે, કેઈની પાસે વધારે હોય છે. આવા પ્રકારના કુલેમાંથી આવીને અને કોઈ પણ કુળમાં જન્મ લઈને ભેગોને તથા સંસારિક સુખોનો ત્યાગ કરીને તેમાંથી કંઈ કેઈ ભિક્ષા વૃત્તિને માટે ઉદ્યમવાળા થઈ જાય છે. અર્થાત્ ઘરને ત્યાગ