SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतागसूत्रे पुष्करिण्याः पूर्वदिशात आरस्य राजसदस्यपरिपत् सेनापतिपुत्रपर्यन्ताः सर्वेऽपि पदार्था एतद्ध्ययनप्रथमत्रपदे अनुसन्धेयाः । 'तेसिं च णं एगईए सड़ी भवई तेपा खल्वेकः श्रद्धावान् भवति । 'कामं तं समणा य माहणा य संपहारिंसु गमणाए' काम-स्वेच्छया तं श्रद्धालु ज्ञात्वा, तत्समीपम् 'गमणाए' गमनाय-गन्तुम् 'समणा य श्रमणाश्च 'माहणा य' ब्राह्मगाश्च 'संपहारिसु' संप्रधा:-निश्चिन्वन्ति, निश्चित्य-श्रद्धालोरन्तिकं गस्वा कथयन्ति । 'जाव मए एस धम्मे सुक वाट मुपन्नत्ते भवई' यावन्मया एप धर्मः स्वाख्यातः सुपज्ञप्यो भाति, भो धर्माभिलाषुक ! अहं भवते सत्यं धर्ममुपदिशामि-तं च भवन्तः साधानमनसः शृण्वन्तु 'इह खल्लु दुवे पुरिसा भवंति' इह-अस्मिन् लोके खलु निश्चयेन 'दुवे पुरिसा' द्वौ-द्विप्रकारको पुरुषौ भवतः। 'एगे पुरिसे किरियमाइक्ख' एकः पुरुषः क्रियामाख्याति, क्रियया स्वर्गमोसो भवत इति प्रतिपादयति । 'एगे पुरिसे जो किरियमाइक्खई' एकः पुरुषो नो क्रियामाख्याति 'जे य पुरिसे किरियमाइक्ख' इस अध्ययन के प्रथम सूत्रपद में कथित सब विषयों का कथन समझ लेना चाहिए। उनमें से कोई धर्मश्रद्धावान होता है। उसे श्रद्धावान् समझ कर कोई श्रमण अथवा ब्राह्मण अपनी इच्छा से उत्त के समीप जाने का निश्चय करते हैं और उन अद्वाल राजा आदि के समीप जाकर कहते हैं-हमारा यह धर्म सु आख्यात है, सरलता से समझ में आने योग्य है। हे धर्म के अभिलाषी ! मैं आप को सत्य धर्म का उपदेश करता हूं। आप उसे सावधान होकर सुनिए। इस लोक में दो प्रकार के पुरुष होते हैं। एक वह है जो क्रिया के द्वारा ही स्वर्ग मोक्ष होना कहता है और दूसरा वह है जो क्रियावादी नहीं है अर्थात् क्रिया से स्वर्ग मोक्ष का होना नहीं मानता है। जो क्रिया અધ્યયનના પહેલા સૂત્રમાં કહેલ સઘળા વિષયનું કથન સમજી લેવું જોઈએ. તેમાંથી કઈ ધર્મ શ્રદ્ધાવાનું હોય છે. તેને શ્રદ્ધાવાન સમજીને કેઈ શ્રમણ અથવા બ્રાહ્મણ પિતાની ઈચ્છાથી તેની પાસે જવાની ઈચ્છા કરે છે. અને તે શ્રદ્ધાલુ રાજાની પાસે જઈને કહે છે કે–અમારે આ ધર્મ સુ ખ્યાત છે. અને સરલ પણાથી સમજી શકાય તે છે. હે ધર્મના અભિલાષી! હું આપને સત્ય ધર્મને ઉપદેશ કરું છું. આપ તેને સાવધાન થઈ ને સાંભળે. આ લેકમાં બે પ્રકારના પુરૂષ હોય છે. એક તે તે છે કે જેઓ ક્રિયા દ્વારા જ વર્ગ અને મેક્ષ થવાનું કહે છે. અને બીજું એ છે કે જે કિયાવાદી નથી. અર્થાત્ કિયાથી સ્વર્ગ અને મોક્ષ થવાનું સ્વીકારતા નથી જે
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy