SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ । सूत्रकृतास्त्र से णो णेयाउए भवई' अयमपि भेदः स नो नैयायिको भवति, अर्थात् श्रावकपत्याख्यानह्य निर्विपयत्वमतिपादनं न युक्तियुक्तमिति । 'तस्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्टाए दंडे अणिक्खित्ते अणद्वाए णिखित्ते तत्र ये आराद स्थावरा प्राणाः जीवाः समीपदेशवर्तिनः सन्ति येपु श्रमणोपासकस्य अर्थाय -प्रयोजनमुदिश्य दण्ड:-अनिक्षिप्तः-प्राणिप्राणव्यपरोपणं न त्यक्तः। अनर्थाय प्रयोजनमन्तरेण दण्डो निक्षिप्त:-हिंसातो-प्राणव्यपरोपणात् निवृत्ती जातः । ते सो आउं विपजहंति' ते तदायु विमजहति 'विष्यजहिता' विप्रहाय 'तस्थ आरेणं चेव जे तसा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणत्ताए' तत्राराच्चैव ये असाः प्राणाः येषु श्रमणोपासकस्याऽऽदानशः आमरणान्ताय दण्डो निक्षिप्तः। 'तेसु पच्चायति' तेषु प्रत्यायान्ति-प्रत्यागच्छन्ति 'जेहि समणोवासनहीं करता है। अतएव श्रमणोपासक का प्रत्याख्यान निर्विषय है, ऐसा कहना न्याय संगत नहीं है। __ वहां समीप देश में जो स्थावर प्राणी हैं, जिनके विषय में श्रावक ने अर्थदण्ड का त्याग नहीं किया है और अनर्थ दण्ड का त्याग कर दिया है, वे जब अपनी आयु समाप्त करके, समीप देश. वर्ती बस प्राणी के रूप में, जिनको दंड देना श्रावक ने वन ग्रहण के समय से लेकर जीवन पर्यन्त त्याग दिया है, उत्पन्न होते हैं तो उनके विषय में श्रमणोपासक का प्रत्याख्यान सुपत्याख्यान होता है। वे प्राणी भी कहे जाते हैं और ब्रल भी कहे जाते हैं । अतएव यह कहना न्याययुक्त नहीं है कि श्रावक का प्रत्याख्यान सजीवों के अभाव के कारण निविषय है। સફળ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. શ્રમણોપાસક તેઓની હિંસા કરતા નથી. તેથી જ શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણી છે. જેના સંબંધમાં શ્રાવકે પોતાના જીવનમાં અર્થદંડને ત્યાગ કરેલ નથી. અને અનર્થદડને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાનું આયુષ્ય સમાપ્ત કરીને સમીપના દેશમાં રહેલ ત્રસ પ્રાણિ પણથી કે જેને દંડ દેવાનું શ્રાવકે ઘનઘડણ ના સમયથી લઈને જીવન પર્યત ત્યાગ કરેલ છે. તેમાં ઉત્પન્ન થાય છે તો તેમના સંબંધમાં શ્રમપાસકનું પ્રત્યાખ્યાન સુ પ્રત્યાખ્યાન કહેવાય છે તેઓ પ્રાણ પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન ત્રસજીના અભાવના કારણે નિર્વિઘય છે, તેમ કહેવું તે ન્યાય યુક્ત નથી. *
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy