________________
समयार्थबोधिनी टीका दि. शु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ६६३ 'समुस्थितौ वर्तावहे यद्यपि आवां द्वौ इहलोके शास्त्ररीत्या भिन्नधर्माणाबपि परलोके तुल्यधर्माणौ तथा 'अस्खि' अस्मिन् धर्मे-स्वस्वधर्मे 'सुद्विया' सुस्थिती -सुदृढौ 'तह एसकाले' तथा एष्यत्काले-वर्तमानभूतभविष्यदात्मककालत्रयेऽपि धर्म एन वतमानौ आवां स्व: 'आयारसीले नाणी बुइए' आयो योरपि सिद्धान्ते आचारशील एव पुरुषो ज्ञानी उक्तः-कथितः, न तु-भाचारहीनो ज्ञानी। 'संपरा यंमि ण विसेसमत्थि' सम्पराये-परलोके न कश्चिद्विशेषोऽस्ति-आवयोमते । अवोऽहं भवत्तुल्य एव, मन्मतं शणु-सत्वरजस्तमसः साम्यावस्था प्रकृतिः-ततो महत्तत्वंजायते-ततोऽहङ्कारस्ततः पञ्चतन्मात्राणि, एकादशेन्द्रियाणि च जायन्ते । पुरुषश्च नित्यः स्वतन्त्रश्च । अहिंसासत्याहतेयब्रह्मवर्यापरिग्रहाः पञ्च र मेऽ तर्गता, हैं और दोनों धर्म में स्थित हैं ये ब्राह्मग तो हिंसक है, मगर दोनों (अपन दोनों समान धर्म वाले हैं । हम वर्तमान, भूत और भविष्यत् तीनों कालों में धर्म में ही स्थित हैं । हम दोनों (अपनदोनो) के ही सिद्धान्त में आधारशील पुरुष ही ज्ञानी कहा गया है। जो आचार से हीन है, वह ज्ञानी नहीं माना जाता । हमारे और तुम्हारे मत में संसार और परलोक के संबंध में भी कोई विशेष मतभेद नहीं हैं । इस प्रकार मैं आपके सदृश ही हूं। मेरे मत को सुनो । वह इस प्रकार है-सत्वगुण, रजोगुण और तमोगुण की समान अवस्था प्रकृति कहलाती है। प्रकृति से महत्ता (बुद्धि) उत्पन्न होती है। बुद्धि से 'अहंकार और अहंकार से पांच तन्मात्रा उत्पन्न होते हैं और ग्यारह इन्द्रियां भी उत्पन्न होती हैं । रूप रस, गंध, स्पर्श और शब्द ये पांच
આપો અને ધર્મમાં સ્થિત છીએ. આ બ્રાહ્મણે તે હિંસક છે. પણ આપણે 'બને સમાન ધર્મવાળા છીએ. અમે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય આ ત્રણે 'કાળમાં ધર્મમાં જ વર્તવા વાળા છીએ આપણા બન્નેના સિદ્ધાંતમાં આચાર વાળ પુરૂષ જ જ્ઞાની કહેવાય છે, જે આચાર વિનાને છે, તે જ્ઞાની થઈ શકતું નથી. અમારા અને તમારા મનમાં સંસાર અને પરલેકના સબંધમાં પણ કઈ વધારે મત ભેદ નથી. આ રીતે હું તમારા સમાન જ છું. મારા મતને સાંભળે. તે આ પ્રમાણે છે. સત્વ ગુણ, રજોગુણ, અને તમોગુણની સમાન અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિથી મહત્ તત્વ (બુદ્ધિ) ઉત્પન થાય છે. બુદ્ધિથી અહંકાર અને અહંકારથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. " અને અગિયાર ઈન્દ્રિયે પણ ઉત્પન થાય છે. રૂપ, રસ, ગધ, સ્પર્શ અને