SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ४९० सूत्रता सू ते एवं मन्यन्ते यदि सर्वज्ञः स्वीक्रियेत तदा तस्य सर्वपदार्थज्ञात्वस्याभ्युपगम्य मानत्वे सर्वदा रूपादिज्ञानेऽनभिमतगन्धादिज्ञानमपि प्रसज्येत इति । सर्वज्ञस्य यद्-ज्ञानम्, न तत् इतरज्ञानतुल्यम् अपि तु तद्ज्ञानं वस्तुगत सामान्यविशेषांशपरिच्छेदकमेव, तदन्यस्य तु न तथा । अतो न मीमांसाकस्याऽऽक्षेपः साधीयान् । ननु सामान्यतः सर्वज्ञस्य सिद्धावपि महावीरादितीर्थकर एव सर्वज्ञो नान्यः इत्यत्र नास्ति किमपि ममाणम्, प्रमाणाभावे च स एव सर्वज्ञो नाऽन्य इति कथउनकी मान्यता यह है कि यहां सर्वज्ञ मानेंगे तो वह सभी पदार्थों" को ज्ञाता होगा और सर्वदा रूपादि का ज्ञान उसे होगा तो अनिष्ट गंध आदि का भी ज्ञान मानना पडेगा । + सर्वज्ञ का ज्ञान इतर जनों अर्थात् छचस्थों के ज्ञान के समान नहीं होता । वह वस्तु के अनन्त अतीत एवं अनागत पर्यायों को तथा अनन्त धर्मों को युगपत् जानता है, जब कि दूसरों का ज्ञान इस प्रकार नहीं जानने में आसकता। सीमांसक का आक्षेप ठीक नहीं है, क्योंकि गंध के ज्ञानमात्र से गंध की अनुभूति नहीं होती । सर्वज्ञ वीतराग होते हैं, अतएव उन्हें न कोई गंध इष्ट होता है, न अनिष्ट होता है । वे समस्त पदार्थों को मध्यस्थ भाव से ही जानते हैं । शंका - सामान्यरूप से सर्वज्ञ की सिद्धि हो जाने पर भी महावीर आदि तीर्थकर ही सर्वज्ञ हैं, अन्य बुद्ध या कपिल आदि नहीं, इस विषय में कोई प्रमाण नहीं है । प्रमाण के अभाव में यह नहीं कहा जा તેની માન્યતા. એવી છે કે–જો સર્વજ્ઞ માનવામાં આવે તે તે સઘળા પદાર્થો ને જાણનાર થશે, અને સર્વાંદા રૂપ विगेरेतु ज्ञान तेमाने थशे. तो અનીષ્ટ ગધ વિગેરેનું જ્ઞાન પણ માનવું પડશે. સર્વાંગનુ જ્ઞાન ઇતરજના અર્થાત્ છદ્મસ્થોના જ્ઞાનની સમાન હતુ નથી, તે વસ્તુ ના અનંત અતીત અને અનાગત પર્યાયને તથા અનત ધર્માં ને ચુગપત્—એકી સાથે જાણે છે, જ્યારે ખીજાએનું જ્ઞાન આ રીતે જાણી શકાતુ નથી, મીમાંસકના આક્ષેપ ખરેખર નથી, કેમકે ગધના જ્ઞાન માત્ર થી ગંધ ના અનુભવ થતેા નથી, સજ્ઞ વીતરાગ હૈાય છે. તેથી તેને કેાઈ ગધ ઈષ્ટ હોતા નથી, તેમ અષ્ટિ પણ હાતા નથી, તે સઘળા પદાર્થો ને મધ્યસ્થભાવથી જાણે છે શકા—સમાન્યપણાથી સર્વજ્ઞની સિધ્ધિ થઈ જવા છતાં મહાવીર વિગેરે તીર્થંકર જ સજ્ઞ છે, ખીજા બુધ અથવા કપિલ વિગેરે સર્વજ્ઞ નથી આ સંબધમાં ... એવું કાઈ પ્રમાણ નથી, પ્રમાણના અભાવમાં એમ
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy