SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ सूत्रकृताशस्त्रे दश्च-अर्थग्रहणसमर्थ:-अनेकप्रकारकार्थ कथनसमर्थः, तथा-'आगाढपण्णे' आगाढमज्ञः, आगाढा-अवगाढा परमार्थ पर्यवसिता तत्वनिष्ठा प्रज्ञा बुद्धिर्यस्य स आगाढ प्रज्ञः, तथा-'मुविभाविया' सुविभावितात्मा, सुष्टु विविधं भाविता __-धर्मवासनया वासित आत्मा यस्य स तथाभूतः, एतादृशमापादिगुणैः कर्मक्षयकारकैरपि यः कश्चिद् मदं कुर्यात्, यथाऽहमेव भाषाविधिज्ञः साधुवादी मत्तोऽन्यो नास्ति कश्चिद् अलौकिकः-लोकोत्तरशास्त्रार्थ विशारदः किन्तु अहमेव पण्डित इति । एवमात्मोत्कर्ष वान् 'अण्णं जणं' अन्य जनम् 'पण्णया' प्रझयास्वकीयमज्ञया 'परिहवेज्जा' परिभवेत्-अपमानयेत् स न साधुः अपि तु साध्याभासः, इति । यः सम्यग्रूपेण भापागुणदोष जानाति, मिष्टं पथ्यं हितं च वचनं वदति, शास्त्रार्थपर्यालोचने निपुणो धर्मवासनयाऽऽत्मा वासितः स मुसाधुः। के गुणों से सम्पन्न है । जो विशारद है अर्थात् मूक्ष्म तत्व को ग्रहण करने से तथा अनेक प्रकार के अर्थों का कथन करने में समर्थ है। जो तत्व में प्रगाढ प्रज्ञा वाला है तश जिसने अपनी आत्मा को धर्म के संस्कारों से भावित किया है । वह यदि अपने इन गुणों के कारण अभिमान करता है, वह सोचता है कि-मैं ही भाषाविधि का वेत्ता हूं, शोभनवादी ह मुझसे घढ कर अधवा मेरे समान कोई शास्त्रार्थ में कुशल नहीं हैं । मैं अद्वितीय पण्डित हू , और ऐसा सोच कर दूसरों का पराभव करता है । तो वह लाधु नहीं है, वह साध्वाभास है। आशय यह है कि जो भाषा के गुणों और दोषों को सम्यक् प्रकार से जानता है। मधुर सत्य और हितकर वाणी वोलना है। शास्त्र के अर्थ का विचार करने में निपुण होता है और धर्म की पासना से બેલવા વાળે છે, પ્રતિભાવાન અર્થાત્ ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ગુણેથી યુક્ત છે; જે વિશારદ છે, અર્થાત્ સૂરમ તત્વને ગ્રહણ કરવામાં તથા અનેક પ્રકારના અર્થોનું કથન કરવામાં સમર્થ છે. જે તત્વમાં અત્યંત બુદ્ધિશાળી છે, તથા જેમાં પિતાના આત્માને ધર્મના સંસ્કારોથી ભાવિત કર્યા છે, તે જે પિતાના આ ગુણને કારણે અભિમાન કરે, અને વિચારે કે-હુંજ ભાષા વિધિને જાણવાવાળો છું શોભનવાદી છું મારાથી વધારે અથવા મારી સરખે શાસ્ત્રાર્થમાં કેઈ કુશળ નથી. હું એક અદ્વિતીય પંડિત છું. આમ માનીને બીજાનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, તે તે સાધુ નથી. પરંતુ સ હવાભાસ માત્ર વેષધારી સાધુ જ છે તેમ સમજવું. કહેવાનો આશય એ છે કે—જે ભાષાના ગુણે અને દેને સારી રીતે જાણે છે, મધુર, સત્ય અને હિતકર ભાષા બોલે છે, શાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં નિપુણ હોય છે, અને ધર્મની વાસનાથી વાસિત આત્મા વાળ હોય
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy