________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
રા
टीका - अन्वयार्थगम्या, तत्र विशेषार्थी वित्रियते-क्रियाम्- 'जीवादि: पदार्थोऽस्ति' इत्यादिरूपां वदितुं शीलं येषां ते क्रियावादिनः । अशीस्युत्तरशतभेदभिन्ना भवन्ति, तथाहि - 'जीत्राजीत्रपुण्यपापासत्र संवर निर्जराबन्धमोक्षाख्याः ' नवपदार्थाः स्वपरभेदाभ्यां नित्यानित्यविकल्पद्वयेन च काळतः नियतिस्वभावेश्वरात्म । श्रयणादशीत्युत्तरं शतं भवति क्रियावादिनाम्, इयमंत्र प्रक्रिया - 'अस्ति जीवः स्वतो नित्यः काचत: १, अस्ति जीवः स्ववोऽनित्यः
ये चारों ही परतीर्थिकवादी पृथक पृथक अपने २ मन का प्रतिपादन करते हुए, विना विचारे कथन करने के कारण मृषावाद करते हैं || १ || टीकार्थ - टीका अन्वयार्थ से ही समझ लेनी चाहिए। यहां गाथा के विशेष अर्थ का विवरण किया जाता है । जीवादि के अस्तित्व रूप क्रिया का कथन स्वीकार करने वाले क्रियावादी कहलाते हैं, इन क्रियावादियों के १८० भेद हैं। वे इस प्रकार हैं-जीव, अजीव, पुण्य, पाप, आश्रव, संवर, निर्जरा, बंध और मोक्ष ये नौ पदार्थ हैं । इनके स्वतः और परत के भेद से अठारह भेद होते हैं । इन अठारहों को नित्य और अनित्य इन दो भेदों, से गुणित करने से छत्तीस भेद हो जाते है। तत्पश्चात फाल, नियति, स्वभाव, ईश्वर और आत्मा इन पाँच मेदों से छत्तीस का गुणाकार करने पर एक सो अस्सी विकल्प हो जाते हैं । उदाहरणार्थ यहां कुछ विकल्प प्रदर्शित किये जाते हैं, यथा
આ ચારે પરતીથિકા અલગ અલગ પેાતાના મતનુ સમર્થન કરતા થકા વગર વિચાયે કથન કરવાના કારણે મૃષાવાદજ કરે છે. ૧
ટીકા”—ટીકા અન્વયથી જ સમજી લેવી. અહિયાં ગાથાના વિશેષ અ'નું વિવરણુ કરવામાં આવે છે, છત્ર વિગેરેના અસ્તિત્વરૂપ ક્રિયાનુ` કથન સ્વીકાર કરવાવાળા ક્રિયાવાદી' કહેવાય છે. આ ક્રિયાવાદિચાના ૧૮૦ ભેરા छे, ते याप्रमाणे छे. लव, अलव, पुष्य, पाय, आस्रव, संवर, निश, બુધ, અને મેાક્ષ આ નવ પદાર્થ છે. તેના સ્વતઃ અને પરતઃ એ પ્રકારની બે ભેદથી અઢાર ભેદો થઈ જાય છે આ અઢારે ભેદને નિત્ય અને અનિત્ય આ એ ભેદાથી ગુણુવાથી છત્રીસ ભેદ થઇ જાય છે. તે પછી કાલ, નિયતિ. સ્વભાવ ઇશ્વર અને આત્મા આ પાંચ પ્રકારના ભેને છત્રીસથી ગુણવાથી એસા એસી ભેદ થઈ જાય છે, ઉદાહરણ નિમિત્તે અહિયાં ફૅટલાક' ભેરા નીચે મતાવવામાં આવે છે જેમકે
सू० ३१
"