________________
सार्थबोधिनी टीका प्र. शु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम्
१७७
trafoकाया आख्याताः - कथिताः (एतावर जीवकाए) एतावान् एतद् भेदात्मक एव जीवनिकाय जीवराशि भवति, (णावरे कोइ विज्ज) नापरः कोऽपि एतद्भिनो tarकायो विद्यते सर्वेषामत्रैव अन्तर्भावादिति ॥ ८ ॥
टीका--पृष्ठ जीवनिकायप्रतिपादनायाऽऽ सूत्रकारः- पृथिव्यप्तेजोवायुवनस्पतय एकेन्द्रियजीवाः, सूक्ष्मवादरपर्याप्तापर्याप्तकभेदैः प्रत्येकं मिश्रा. श्चतुष्प्रकाराः । 'अह' अथानन्त म् 'अवरा' अपरे - तदन्ये 'तसा' त्रसाः प्रस्यन्तीति एकस्मात्स्थानात्स्थानान्तरं गच्छन्ति - शीतादिना त्रासं प्राप्नु वन्तीति प्रसाः, द्वित्रिचनुष्यश्चेन्द्रियाः कृमिपिपीलिका भ्रमर मनुष्यादयः । तत्र - द्वित्रिचतुरिन्द्रियाः प्रत्येकं पर्याप्ताऽपर्याप्तकभेदाभ्यां षट्काराः । वेन्द्रियस्तु संज्ञासंज्ञिपर्याप्ताऽपर्याप्तकभेदाच्चतुर्विधाः । ' एवं ' एवं चतुरिन्द्रिय और पंचेन्द्रिय जीव है यह सब छह जीवनिकाय कहे गए हैं। इतनी ही जीवराशि है । इसके अतिरिक्त अन्य कोई जीवनि काय नहीं है ||८||
टीकार्थ - - षट्ट जीवनिकाय का प्रतिपादन करने के लिए सूत्रकार कहते हैं - पृथ्वी काय अष्काय, तेजस्काय, वायुकाध और वनस्पतिकाय के जीव एकेन्द्रिय हैं। सूक्ष्म, बादर, पर्याप्तक आदि भेदों से वे अनेक प्रकार के होते हैं । इनके अतिरिक्त एक सकाय है । जो जीव एक स्थान से दूसरे स्थान पर जाते हैं और शीत आदि से त्रास का अनुभव करके अपना बचाव करते हैं, वे कृमि आदि द्वीन्द्रिय, पिपीलिका (Chat आदि) आदि त्रीन्द्रिय, भ्रमर मक्खी, मच्छर आदि चतुरिन्द्रिय और मनुष्य आदि पञ्चेन्द्रिय जीव त्रस कहलाते हैं । द्वीन्द्रिय, त्रीन्द्रिय और तुरिन्द्रिय जीवों के पर्याप्त और अपर्याप्तरूप भेद होने से यह ન્દ્રિય અને પંચેન્દ્રિય જીવા છે એ બધાને છ જીવનિકાય કહ્યા છે. આટલી જ જીવરાશી છે. આ શિવાય બીજા ક્રાઇ જીવનિકાય નથી. ૫૮૫
ટીકા ષજીવનિકાયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે.પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવેા એકેન્દ્રિય छे. सूक्ष्म, महर, पर्याप्त, अपर्याप्त, विगेरे लेहेोथी तेथे भने अा૨ના થઇ જાય છે. આ શિવાય એક ત્રસકાય છે, જે જીવેા એક સ્થાનથી ખીજા સ્થાન પર જાય છે, અને તાઢ વિગેરેથી ત્રાસ જનક દુઃખને અનુભવ કરીને પેાતાને બચાવ કરે છે તે કૃમિ વિગેરે એ ઈન્દ્રિય, કીડી, વિગેરે ત્રીન્દ્રિય-ત્રણ ઇન્દ્રિયા વાળા ભમરા માખ, મચ્છર વિગેરે. ચતુ રિ'દ્રિય—ચાર ઇન્દ્રિયાવાળા જીવા અને મનુષ્યા વિગેરે પૉંચેન્દ્રિય જીવા કહેવાય છે. એ દ્વીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય જીવેાના પર્યાપ્ત અને અપ પ્ત એવા ભેદ હાવાથી આ છ પ્રકારના થાય છે. પંચેન્દ્રિયા ચાર
सू० २३