________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् १५ संभाव्यते । तत्र का कथाऽतिदुर्वलानां वृद्धवलीवदर्दानाम् । एवमावत्तरहितस्य धैर्यशालिनो विकिनोऽपि यदाऽवसादनं संभाव्यते तदा का कथा जगदुपद्रवोपद्रुतानां मन्दानामिति भावः । संयमपरिपालनेऽसमर्थास्तथा तपसा भीतभीता. मन्दप्रज्ञाः साधकः संयममार्गे तथा क्लेशमनुभवन्ति, यथा अत्युच्चमार्गे वृद्धा दुर्वला वृषभा इति ॥२१॥
उपसंहरन्नाइ-भूत्रकार:-'ए' इत्यादि। मूलम्-एवं निमंतणं लड़े मुच्छिया गिद्धा इत्थीसु। • अज्झोववन्ना काहिं चोइज्जता गयागिहं ॥२२॥त्ति बेमि॥ छाया--एवं निमन्त्रणं ला मूच्छिता गृद्धाः स्त्रीषु ।
अध्युपपन्नाः कामेषु नोधमाना गता गृहम् ॥२२॥ इति ब्रवीमि॥ अर्थात् कायर लोग उसी प्रकार दुःखी होते है जिस प्रकार बूढे एवं दुर्वल बैल सीधे चढ़ाव वाले विकट मार्ग में असमर्थ हो जाते हैं ? ऐसे मार्ग में यौवनलम्पन्न और शक्तिशाली बडे बडे बैल भी हार मान सकते हैं जो बूढे एवं निबल दलों की तो बात ही क्या है। आपत्तों से रहित धैर्यवान् और विवेकशाली छुनि भी हार मान सकते हैं तो दूसरों का उपद्रव होने पर अधीर लोग क्यों नहीं हार माने गे?
आशय यह है कि संयमपालन में असमर्थ और तपस्या से पीडित हुए अधैर्यशन साधु संथम के मार्ग में क्लेश का अनुभव करते है जैसे बूढे एवं दुर्बल बैल चढाव वाले मार्ग में दुःखी होते है ॥२१॥ આવેલ છે. જેવી રીતે વૃદ્ધ, નિર્બળ બળદે સીધા ચઢાણવાળા વિકટ માગે પર બેજાનું વહન કરતા પીડા અનુભવે છે, એ જ પ્રમાણે અ૫સત્વ, કાયર પુરુષે પણ સંયમભારનું વહન કરતા પીડા અનુભવે છે. સીધા ચઢાણવાળા માર્ગ પર બેજાનું વહન કરવામાં યૌવન અને શક્તિસંપન્ન બળદે પણ જે પાછાં પડે છે, તે વૃદ્ધ અને નિબળ બળદની તો વાત જ શી કરવી? એજ પ્રમાણે ઉગ્ર ઉપસર્ગો અને પરીષહો આવી પડે ત્યારે ભલભલા ધેયવાન અને વિવેકશાળી મુનિઓ પણ સંયમના માર્ગેથી ચલાયમાન થઈ જાય છે, તો અધીર અને કાયર મુનિજનની તે વાત જ શી કરવી?
- આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે વૃદ્ધ અને કમજોર બળદે ચઢાણવાળો માર્ગ કાપતાં દુઃખી થાય છે, એ જ પ્રમાણે અલપસવ અને અબૈર્યવાન સાધુએ સંયમભારનું વહન કરવામાં કલેશને અનુભવ કરે છે, કારણ કે તેઓ પાંચ મહાવ્રત, સાધુ સામાચારી અને તપસ્યા આદિનું પાલન કરવાને અસમર્થ હોય છે. '૧૨૧