________________
“समयार्थबोधिनी टीका प्र. Q. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् . टीका--'अप्पपिंडासि' अल्पपिण्डाशी, अल्पं पिण्डम् अशितु-भोक्तं शीलं
यस्य सोऽल्पपिडाशी, अन्तमान्तादिकस्यापि अत्यल्पस्यैव भोजनशीलः। तथा'पाणासि' अल्पपानाशी-आहारवदल्पजलाशी, उक्तंच- भोजनविषये
'हे जंत्र तंत्र अवीय जन्थ व तत्थ व सुहोगनिदो ।
जेणेव तेणेव संतुष्ट वीरा मुणिओसि ते अप्पा ॥१॥ अट्ठ कुक्कुडिअंडगमेत्तप्पमाणे कवठे आहारं आहारेमाणे अप्पाहारे इत्यादि । छाया--यद्वा तद्वा अशित्वा यत्र वा तत्र वा सुखोपगतनिद्रः ।
___ येन वा तेन वा सन्तुष्टः हे वीर ! ज्ञातोऽस्ति त्वयाऽऽत्मा ॥१॥ अष्ट कुक्कुटाण्डकपमाणान् कबलानाहारमाहरन्नल्पाहार इत्यादि। टीकार्थ--साधु को स्वल्प आहार करना चाहिए । अन्त प्रान्त आहार भी अधिक नहीं करना चाहिए। आहार के समान जल का पान भी अल्प करना चाहिए। भोजन के परिणाम के विषय में आगम में कहा है-'जो भी मिल गया उसे खा लिया, जहाँ-तहाँ-कहीं भी सख की नींद से सो लिया जो भी प्राप्त हो गया उसमें संतुष्ट रहा। हे वीर! तूने आत्मा को पहिचाना है ॥१॥
मुर्गी के अण्डे के बराबर आठ कवल प्रमाण आहार करने वाला अल्पाहारी कहलाता है, बारह कबल प्रमाण आहार करने वाला अपार्द्ध अवमोदरिक कहलाता है, सोलह कवल प्रमाण आहार करनेवाला विभाग . प्राप्त आहारी कहलाता है, चौवीस कवल प्रमाण आहार करने वाले
ટીકાથ–સાધુએ અલ્પ એટલે કે સૂમ પ્રમાણમાં આહાર કરવો જોઈએ. અંત પ્રાન્ત અ હાર પણ વિશેષ પ્રમાણમાં લેવું ન જોઈએ. આહાર પ્રમાણે જળ પણ અ૫ પ્રમાણમાં લેવું જોઈએ. આહારના પ્રમાણુના સંબંધમાં આગમમાં કહ્યું છે કે-જે કાંઈ પ્રાપ્ત થયેલ આહાર હોય તેને લઈને નિર્વાહ કરી લે. જ્યાં ત્યાં કોઈ પણ સ્થળે સુખ પૂર્વકની નિદ્રાથી સુઈ જવું. અને જે કાંઈ પ્રાપ્ત થઈ આવે તેનાથી સંતોષ માની લેવો. હે વીર તે આત્માને ઓળખે છે. પલા
મરઘાના ઈડની બરાબર આઠ કેબિયાના પ્રમાણુવાળા આહારને ગ્રહણ કરવાવાળાને અલ્પ આહારી કહેવામાં આવે છે બાર કેળિયાના પ્રમાણવાળા આહાર કરવાવાળાને અપાદ્ધ અવમેદરિક કહેવામાં આવે છે. સેળ કોળિયા પ્રમાણ આહાર કરવાવાળાને બે ભાગ - પ્રાપ્ત આહાર લેવાવાળે કહેવામાં