________________
६४०
सूत्रकृताङ्गसूत्रे पापस्य, पूर्वाचरिताऽभुभकर्मणः 'विवेग' विवेकं पृथक्भावं पार्थक्यम् 'कंखेज्ज' आकांक्षेत्, तया 'दुक्खेण' दुःखेन-दुःखयतीति दुःख परीपहोपसर्गजनिता पीड़ा, तेन 'पुढे' स्पृष्टः-व्यासोऽपि सन् 'धुयमाइएज्जा' धुतमाददीत, धुतं-संयमम् मोक्षं वा गृहीयात् । 'संगामसीसे' संग्रामो रणः तस्य शिरसि पुरोमागे इत्र ' 'परं दमेज्जा' परंशत्रु नयेत् । यथा-कश्चिदतुलपराक्रमः सुभटः संग्रामानभागेस्थितः शत्रुभिर्वाध्यमानोऽपि तेषां बाधां धैर्येण सहन् तान् विनाशयति । एवमेवदान्तः साधुरवि संयममार्ग स्थित परिपहादिमिश्नवरतं बाध्यभानोऽपि कर्मशत्रु सहसा विनाशयेत् ॥इति।।२९॥
पुनरप्याह- 'अविहम्ममाणे' इत्यादि । मूलम्-अविहम्ममाणे फलगावतही समागमं कखति अंतकस्स।
णिधूय कम्मण पवंचुवेह अलखए शालगडसिजेमि॥३०॥ के लिए ही आहार करें। उले उत्तना ही आहार करना चाहिए जिससे शरीर काम देता रहे । वह शरीर की पुष्टि के लिए न खाएँ । तथा पूर्योपार्जित अशुभ कर्म को पृथक करने की आशांक्षा करें। जय दुःख अर्थात् पीपह उपसर्गजनित पीड़ा से स्पृष्ट हो तो संयम को अथवा मोक्ष को ग्रहण करे । जैसे अनुपम पराक्रम वान सुभः संग्राम के अग्रंभाग में स्थित होकर शत्रुओं द्वारा बाधित होकर भी उस बाधा को धैर्य के साथ सहन करता है और शत्रुओं का विनाशकरता है। इसी प्रकार दमनशील साधु संघममार्ग में स्थित होकर परीषहों आदि से पीड़ित होने पर भी कर्म शत्रुओं को विनष्ट करने में पराक्रम करें।२९। આહાર લેવું જોઈએ. તેણે એટલે જ આહાર લેવો જોઈએ કે જેથી શરીર કામ દેતું રહે. તેણે શરીરની પુષ્ટિને માટે કે સ્વાદેલોલુપતાને કારણે ખાવું જોઈએ નહીં. તેણે પૂર્વોપાર્જિત કર્મોને આત્માથી અલગ કરવાની જ અભિલાષા કરવી જોઈએ. જ્યારે દુખ આવી પડે એટલે કે પરીષહ કે ઉપસર્ગજનિત પીડા આવી પડે, ત્યારે તેણે સમભાવ પૂર્વક તેને સહન કરીને સંય મના અથવા મેક્ષના માર્ગ પર અવિચલ રહેવું જોઈએ. જેવી રીતે અનુપમ પરાક્રમથી યુક્ત સુભટ, સંગ્રામના અગ્ર ભાગમાં દૃઢતા પૂર્વક ખડે રહીને, શત્રુઓ સારા ગમે તેવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે તે પણ પૈર્યથી તેમને સામનો કરીને, શત્રુઓને વિનાશ કરે છે, એ જ પ્રમાણે દનશીલ સાધુ પy સંયમમાર્ગમાં દઢ રહીને. પરીષહે આદિ દ્વારા પીડિત થવા છતાં પણ, કર્મશત્રુઓનો વિનાશ કરવામાં જ પ્રયત્નશીલ રહે છે. ગાથા ૨લા