________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ६२३ सयंसे) सः आचार्याणां शतांशः शनभागन्यून इत्यर्थः (जे असगस्स हेऊ लावएज्जा) यः अशनस्य भोजनस्य हेतोः कारणात् आलापयेत् स्वकीयगुणानिति ॥२४॥
टीका-'उदराणुगिद्धे' उदरानुमृद्धः, उदरे अनुगृद्धः, उदरभरणाय व्यग्रचित्तः 'जे' यः कश्चिन् साधुः 'साउगाइ' स्वादुकानि-मुस्वादुमिष्टान्नभोजनविशिष्टानि 'कुलाई' कुलानि-धनिनां कुलानि 'धावइ' धावति-गच्छति तथा कृत्वा आहारमानेतुं सद्गृहं प्रविश्य, तस्मै यद्रोचिष्पते कथानकादिक तत्तस्प्नै आख्याति । 'धम्पं अघाति' धर्मम् आख्याति-मुन्दरगीति गिरा वर्णयति । अयं भाव:-यो हि उदरंभरः भोजननिमित्तं दानश्रद्धाविनयवति महति कुले त. त्माङ्गणं गत्वा महतीः कथाः कथयति, स सर्वथा कुशील एव ज्ञेय:-कथं कथमपि याचार्यों का शतांश भी नहीं है अर्थात् सौवाँ भाग भी नहीं है। जो आहार के लिए अपने गुणों की प्रशंसा करवाता है, वह भी आँचार्य का शतांश भी नहीं है ॥२४॥ . टीकार्थ-जो उदर में गृद्ध है अर्थात् पेट भरने में तत्पर है और सुस्वादु मिष्टान्न भोजन वाले घरों में जाता है और आहार लेने के लिए उन घरों में प्रवेश करके धर्मकथा करता है, वह आचार्यों के या आर्यों के शतांश भाग भी नहीं है। यहाँ 'शत' शब्द उपलक्षण है, अतएव ऐसे रसलोलुप बक्ता को आचार्य का लाखवाँ भाग भी नहीं समझना चाहिए । तात्पर्य यह है कि जो उदर भर भोजन के उद्देश्य से दान श्रद्धान और विनय वाले किसी बडे घर में जाकर लम्बी પદેશ દે છે; તે સાધુ આચાર્યોને શતાંશ પણ નથી એટલે કે, આચાર્યના ગુણેને તે સાધુમાં અભાવ હોવાથી તેનામાં આચાર્યના સૌમાં ભાગની પણ ' ગ્યતા નથી. જે સાધુ આહારને માટે પોતાના ગુણની પ્રશંસા કરે છે કે
કરાવે છે. તે સાધુમાં પણ આચાર્યના ગુણેના સોમાં ભાગનો પણ અભાવ *હેતો નથી . ૨૪ . - साधु वातानु पेट रवानी aidalथी 'राईन, साहिट ભજન પ્રાપ્ત થાય એવાં ઘરોમાં જ જાય છે, અને તે ઘરમાં પ્રવેશ કરીને ધર્મોપદેશ દે છે, તે સાધુ આચાર્યોના સેમાં ભાગની બરાબર પંણ નથી અહી શત પદ ઉપલક્ષણ માત્ર છે, તેથી એવા રસલુપ વક્તાને આચાર્યનો લાખ ભાગ ગણ શકાય નહીં. આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધ સ્વાદિષ્ટ ભોજન મેળવવાની ઈચ્છાથી, દાન, શ્રદ્ધા અને વિનયથી સંપન્ન કોઈ ધનવાન ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને લાંબી ધમકથા કરે છે. એવા સાધુને