SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीक्षा प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४७३ : निर्गतोऽपगतः आन:-अविशोधिकोटयाख्यो दोपः तस्य गन्धः सम्बधो यस्माद् यस्य का स निरामगन्धः-निरविचारमूलोत्तरगुणयुक्तचारित्रक्रिीयानित्यर्थः, , (धिइस) धृतिमात्-अनेकप्रक्षारोपगैरुपद्रुतोऽपि मेरुबह अविनम्पतया संयम धृतिशीलः, 'ठियप्पा स्थितारमा, रिथनो व्यवस्थितः सकलकर्माऽपगमनेन स्वरूपे आत्मा यस्य स स्थिवाला, 'अणुत्तरे' अनुत्तरः नास्ति उत्तर प्रधानो यस्य सोऽनुत्तर:सर्वेभ्योऽपि प्रधाना, (सव्वजगलि विज्ज) सर्वजगति विद्वान्-लालपदार्थानां कराऽमलकवद् वेत्ता-जाता, (गंधा अतीते) अन्धाइतीत:-वाधान्याविण्यस्वर्णादिरूपा , पाभ्यन्तरग्रन्थात् कर्मरूपान् अनीता-अतिक्रान्तो नयादीन:-निन्थः, 'अमये अभलास्ति समप्रकारकर्माप भयं वरच सोऽनयः, सपस्नुभयरहित -भगवाय नियंध थे अर्थात् अविशुद्धि मोटि लामक दोष इनसे हाया था। हारपूर्ण यह है कि दे विचार रक्षित गुलजुगों और उसर गुणों हे सुप्ता चारित्रपाल थे। लेक प्रकार के उपाय मानेपर भी मेम जस्ले नकरूप होले ले संघम धैर्यवान् थे। समस्त शो के हट जाने से उनकी आत्मा अपने स्वरूप स्थित हो गई थी। वह अनुत्तर थे अर्थात् अखिल विश्व में उनसे श्रेष्ठ कोई नहीं था-चही सर्वश्रेष्ठ थे । समस्त जगत् में, सकल पदार्थो को हथेली पर रहे हुए आंवले के समान प्रत्यक्ष देखने के कारण ज्ञानी थे । वह हिरण्य सवर्ण आदि बाह्य परिग्रह से तथा कर्मरूप आभ्यन्तर परिग्रह से अतीत-रहित अर्थात् अन्यातीत-निग्रन्थ थे। लात प्रकार के लयों से નિરામગંધ હતા, એટલે કે અવિશુદ્ધિ કોટિ નામના દોષથી રહિત હતા. આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ અતિચાર રહિત મૂળગુ અને ઉત્તર ગુણથી યુક્ત હોવાને કારણે ચારિત્રવાન હતા. અનેક ઉપસર્ગો આવી પડવા છતાં તેમણે દૈયપૂર્વક તેમને સામને કર્યો હતો. આ પ્રકારે મેરુ સમાન અડગ રહેવાને કારણે તેમને વૈર્યવાન કહ્યા છે. સમસ્ત કમેને ક્ષય થઈ જવાને કારણે તેમને આત્મા કર્મ રજથી રહિત થઈને મૂળ સ્વરૂપમાં ચમતો હતે. તેઓ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) હતા એટલે કે આખા વિશ્વમાં તેમના કરતાં શ્રેષ્ઠ અન્ય કેઈ ન હતું. સમસ્ત પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકવાને તેઓ સમર્થ હતા, તે કારણે તેમને જ્ઞાની કહ્યા છે. તેઓ સુવર્ણ, ચાંદિ આદિ બાહ્ય પરિગ્રહથી અને કર્મરૂપ આયન્તર, પરિગ્રહથી રહિત હતા, તેથી તેમને થાતીત-નિગ્રંથ કહ્યા છે. સાત પ્રકારના सु० ६० from
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy