SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् तदेवं परमधार्मिकः परस्परकृतैर्वा छिन्ना मित्राः क्वथिता सूच्छिताः सन्तो वेदनासमुद्घातगता अपि ते न म्रियन्ते अतः कथ्यते संजीवनीवत् संजीविनी जीवनदात्री नरकभूमिः न तत्र गतः खण्डशन्नोपि स्त्रियते स्वायुषि सति । सा च चिरस्थितिका उत्कृष्टता चयस्त्रित्सागरोपमाणि यावत् यस्यां च प्राप्ताः प्रजायन्ते इति प्रजाः प्राणिनः पापचेतसः हन्यन्ते मुद्गरादिभिः नरकानुभावाच्च वो अत्यन्तपिष्टा अपि न म्रियन्ते, अपि छ पारदवत् मिलन्ति ||९|| पापी जीव अपने पापों का फल भोगने के लिए नरक में चिरकालं तक रहते हैं । इस प्रकार वहां परम्याधार्मिकों द्वारा कष्ट दिये जाते हैं, तथा परस्पर -मैं भी एक नारक दूसरे को कष्ट पहुँचाता है । उन कष्टों से वे छिन्न भिन्न होते हैं, पचते हैं, सूच्छित हो जाते हैं परन्तु वेदना से अभिभूत हो जाने पर भी मरते नहीं हैं । इस कारण नरकभूमि संजीवनी या जीवनदात्री कहलाती है। वहां गया हुआ जीव खण्ड खण्ड कर देने पर भी आयु शेष होने से मरता नहीं है। वहां आयु भी बहुत लम्बी - उत्कृष्ट तेगीस सागरोपम की होती है। वहां पापी प्राणी मुग- रादि से आहत किये जाते हैं किन्तु नरक का स्वभाव ही ऐसा है આયુષ્ય પણુ ઘણુ જ લાંબુ' હાય છે. પાપી જીવેાને પેાતાનાં પાપકમાંનું મૂળ ભાગવવાને માટે લાંખા સમય સુધી ત્યાં રહેવું પડે છે. પરમાધાર્મિક અસુરા દ્વારા તેમને આ પ્રકારનાં કષ્ટો તેા અપાય છે, પરન્તુ નારકા પાતે જ એકબીજને પણ પીડા પહેાંચાડયા કરતા હાય છે.,તે કષ્ટાને લીધે તેઓ છિન્નભિન્ન થઈ જાય છે. આ પ્રકારે છિન્નભિન્ન થવા છતાં, અગ્નિ પર શેકાવા છતાં, અંગેના ટુકડે ટુકડા થવા છતાં તે મરતાં નથી. હા, સૂતિ અવશ્ય થાય છે. આ કારણે નરકભૂમિને સજીવની અથવા જીવનદાત્રી હેવામાં આવે છે. ત્યાં ગયેલા જીવતા ભલે ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. પણ જ્યાં સુધી તેમનું આયુષ્ય ખાકી હાય છે; ત્યાં સુધી તે મરતા નથી. નારકેતું આયુષ્ય ઘણું જ લાંખુંજઘન્ય દસ હાર વ'તુ' અને અધિકમાં અધિક તેત્રીસ સાગરાપમનું–હાય છે. ત્યાં પાપી જીવાને મગદળ, દંડા આદિ વડે મારવામાં આવે છે. તેમના શરીરના સૂરે. ચૂરા કરી નાખવામાં આવે છે, છતાં પણ તેએ મરતા નથી નારકાના સ્વ લા જ એવા હાય છે કે પ્રાણ જાય એવી વેદના સહન કરવા છતાં તે
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy