SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदना निरूपणम् ३२७ ॥ अथ नरकविभक्तिनामकं पञ्चमाऽध्ययनम् ।। 7 'चतुर्थ स्त्री परिज्ञाध्ययनं परिसमाप्य पञ्चमाऽध्ययनमारभते । अस्य च पूर्वैरध्ययनेः सहाऽयं सम्बन्धः प्रथमेऽध्ययने स्वसिद्धान्त पर सिद्धान्त्यो निरूपणं कृतम् । द्वितीयाऽध्ययने स्वसिद्धान्तस्य बोधः संपादनीय इत्युक्तम् । प्रतिबुद्धेन जीवेनाऽनुकूलपतिकूलोपसर्गाः सोढव्याः इति तृतीयाऽध्ययने प्रतिपादितम् । तथा - संबुद्धेन पुरुषेण स्त्रीपरिषदः सम्यक् सोढव्यः इति चतुर्थोऽध्ययने प्रतिपादितम् । अधुना तु-उपसर्गमीरोः स्त्रीवशस्याऽवश्यमेव नरकरातो भवति, तत्र नरके नरकविभक्तिनामक पंचम अध्ययन 4 स्त्रीपरिज्ञा नामक चतुर्थ अध्ययन को समाप्त करके पांचवां अध्ययन आरम्भ किया जाता है । इसका पहले अध्ययनों के साथ यह सम्बन्ध है । प्रथम अध्ययन में स्वसिद्धान्त और पर सिद्धान्त का निरूपण किया गया । दूसरे में स्वसिद्धान्त का बोध प्राप्त करने की प्रेरणा की गई । बोध प्राप्त किये हुए जीव को अनुकूल और प्रतिकूल उपसर्ग सहन करना चाहिए, यह तथ्य तीसरे अध्ययन में प्रतिपादन किया गया । बोधप्राप्त पुरुष को स्त्रीपरीषह सहन करना चाहिए, यह चौथे अध्ययन में निरूपण किया गया । किन्तु जो उपसर्ग से अय खाता है और स्त्री के वश में हो जाता है, उसका अवश्य ही नरक में નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન सूत्र ‘પરિજ્ઞા’નામના ચેાથા અધ્યયનનું વિવેચન પૂરૂ' કરીને હવે કાર પાંચમાં અધ્યયનનું વિવેચન શરૂ કરે છે. આગલા અધ્યયના સાથે સાથે આ અધ્યયનના સબંધ આ પ્રકારના છે—પહેલા અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનું નિરૂપણુ કરવામાં આવ્યુ બીજા અધ્યયનમાં સ્થસિદ્ધાન્તના આધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી. ત્રીજા અધ્યયનમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાની પુરુષાએ (સાધુઓએ) જેમણે આધ પ્રાપ્ત કર્યાં છે એવા જીવાએ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપ સગેને સહન કરવા જોઈ એ ચેાથા અધ્યયનમાં એવુ‘ નિરૂપણ કરવામાં આવ્યું છે કે સ્રીપરીષહને જીતવા ઘશે મુશ્કેલ છે. જેમણે ધમ તત્ત્વને જાણ્યુ છે એવાં જીવાએ સ્ત્રીપરીષહુ સહન કરવા જોઇએ, વળી ચાથા અધ્યયનમા એવુ પ્રતિપાદન પણ કરવામાં આવ્યુ છે કે ઉપાથી ડરી જનારા અને સ્ત્રીને ८. P
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy