________________
' संकृताङ्गमत्र ___ अन्वयार्थ:-(भिक्खू) भिक्षुः (एवं अयं न से याय) एवं भयं न श्रेसे-स्त्री. संपर्केण पूर्वोक्तभयं भवति अतः स्त्री संपको न श्रेयसे, (इइ से अयं निमित्ता) इति सः साधुरात्मानं निरुध्ध (जो उत्थि) नो नियम् (नो पहुँ) नो पशुम् (वयंपाणिना णिलिज्जेज्जा) रखकीयपाणिना न निलीयेख न स्पर्श कुर्यादिति ॥२०॥
टीका-एवं मयं' एवं भयम्-एवं पूर्वोक्तम् स्त्रीपरिचयादिकं भयम् , भयस्य नरकादिपातस्य कारणम् । इति चिरा सह संबन्धो न 'सेयाय' श्रेयसे कल्याणाय भवति, असदनुष्ठानकारणत्वात् । 'इइ से' इति ,सः एवं स भिक्षुः मनसा पर्यालोच्य 'अप्पग' आत्मानम् 'निरुपित्ता' निरुध्य स्त्रीसंपनिरुद्धय, सन्मार्गे सम्यक स्थापयित्वा, ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिजया ‘णो इत्थि' न स्त्रियम् ‘णो पसुं न वा पशुं स्त्रीजातीयं चतुष्पदादिकम् 'सयपाणिणा' स्व___ अन्वयार्थ--स्त्रो के लम्पर्क से उत्पन्न होनेवाला पूर्वोक्त भय आत्मा के लिए श्रेयस्कर नहीं है । अतएव साधु अपनी आत्मा का संगोपन करके अपने हाथसे न स्त्री का स्पर्श करे और न स्त्रीजातीय पशुका स्पर्श करे ॥२०॥ ___टीकार्थ-पूर्वोक्त स्त्रीपरिचय आदि रूप भय नरकनिपात आदिका कारण होता है। अतएव स्त्री के साथ सम्बन्ध रखना श्रेय के लिए नहीं होता। वह असत् अनुष्ठान का कारण है। इस प्रकार साधु विचार करके
और अपनी आत्मा का निरोध करके-आत्मसंयमन करके और आत्मा को सन्मार्ग में स्थापिल करके, ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिज्ञा से त्याग कर, न स्त्रीका स्पर्श करे और न पशुका।
* સૂત્રાર્થ –ીના સંપર્કથી જનિત પૂર્વોક્ત પરિણામે આત્માને માટે હિતાવહ નથી, પરંતુ ભયાવહ જ છે. તેથી સાધુએ પિતાના આત્માનું સંગોપન નિષેધ કરવું જોઈએ. તેણે પિતાના હાથથી સ્ત્રીને સ્પર્શ પણ કરે નહીં અને સ્ત્રી જાતિ પશુને સ્પર્શ પણ કરે નહીં. મારો
ટીકાઈ–-પૂર્વોક્ત સ્ત્રી પરિચય આદિ નરક દુર્ગતિએનું કારણ બને છે, તેથી તેને આત્માને માટે ભયપ્રદ કહ્યા છે. સ્ત્રીઓની સાથેનો સંબંધ પાપકર્મોમાં કારણભૂત બને છે અને આત્મહિતને ઘાતક થઈ પડે છે આ પ્રકારને વિચાર કરીને આત્માને નિધિ કરીને આત્માને સંયમમાં રાખવો જોઈએ, શ્રીસંપર્ક આત્માનું અહિત કરનારો છે, એવું પરિજ્ઞાથી જાને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને આત્માને સ-માર્ગે વાળ જોઈએ. આમહિત ચાહતા સાધુએ સ્ત્રીને સ્પશને પરિત્યાગ કરવું જોઈએ . ''