________________
'समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलिनस्य साधोरुपदेश. १७९
हतं मुष्टिभिराकाशं तुषाणां कण्डन कृतम् । __ यन्म या प्राप्य मानुष्यं सदर्थे नादरः कृतः ॥१॥ अपिच-मृल्कुम्भवालुकारन्ध्रपिधानपरमार्थिना ।
दक्षिणावर्तशंखोऽयं हन्त ! चूर्गीकृतो मया ॥२॥ तथा-'विदवावलेवनडि एहिं जाई कीरति जोत्रणमरणं ।
वय परिणामे सरियाई ताई हियए खुडुकंति ॥३॥ छाया--विभवावलेपनाटितर्यानि क्रियन्ते यौवनमदेन ।
क्यः परिणामे स्मृतानि तानि हृदयं व्ययन्ते ॥३॥१४॥ - मनुष्यभवको प्राप्त करके भी मैंने उत्तम अर्थ का आदर नहीं किया, यह मानों ऐसा ही है जैसे मुट्टिणे ले आकाश में आघान किया और छिलकों को कूटा । अर्थात् जैसे आकाश में आघात करना और तुषको खांड़ना निष्फल प्रयास है, उसी प्रकार मनुष्य भव पाकर उत्तम अर्थ के लिए प्रयास न करने से मनुष्यभव व्यर्थ हो जाता है । पुनः 'मृत्कुभवालुकारन्ध्र' इत्यादि । .. और मनुष्यभव को उत्तम अर्थ मोक्ष में न लगाकर विषयभोगों में लगाकर मैंने मानो मृत्तिका के घट में हुए छिद्र को झूदने के लिए दक्षिणावर्त इख जैसे अनमोल पदार्थ का चूरा कर दिया हो! ।
और भी कहा है-विहवाबलेवनडिएहि' इत्यादि। 'हत मुष्टिभिराकाशं' त्याहि--
તે માણસને એ પશ્ચાત્તાપ થાય છે કે મેં મનુષ્યભવ પ્રાપ્ત કરીને ઉત્તમ તત્વની અવગણના કરી મેં તે આકાશમાં મુઠ્ઠી વડે આઘાત કરવા જેવાં અથવા ફીફા (ફતરા) ખાંડવા જેવાં નિરર્થક કાર્યમાં જીવનને વેડફી નાખ્યું એટલે કે આકાશમાં આઘાત કરો અથવા ફેતરાં ખાંડવા, તે જેવી રીતે નિરર્થક છે, એજ પ્રમાણે મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં ઉત્તમ અને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરવાથી મારે મનુષ્યભવ મેં વેડફી નાખે છે.”
'मृत्कुंभवालु कारन्ध्र' त्याह
જેવી રીતે કોઈ મૂર્ખ માણસ માટીના ઘડામાં પડેલા છિદ્રને સાંધવા માટે દક્ષિણવત્ત શખ જેવા અણમેલ પદાર્થને ચૂરે કરી નાખે છે, એ જ પ્રમાણે મેં આ અણમોલ મનુષ્યભવને ઉત્તમ અર્થ (મેલ) ની સાધનામાં વ્યતીત કરવાને બદલે વિષય ભેગોમાં વ્યર્થ ગુમાવી નાખ્યો.” વળી તેને એ ५॥। थाय छ है-'विहवावलेवनहिएहिं' याह-वैभना महमा छ?