________________
अध्य० २. उ. १
टीका-अस्याध्ययनस्य अनन्तरपरम्परसूत्रैरित्थं सम्बन्धः-अनन्तरसूत्रसम्बन्धो यथा-पटकायस्वरूपं सम्यग्ज्ञाला त्रिकरणत्रियोगेन तदारम्भं परित्यजति स मुनिः परिज्ञातकर्मा भवति, स एव च गुणमूलस्थानज्ञानपूर्वकं कषायादिलोकविजयी भवति । परम्परसूत्रसम्बन्धो यथा-स्वबुद्धया परव्याकरणेन तीर्थङ्करोपदेशादन्येषां अपने हित और अहित का कुछ भी विचार न कर सहसाकर्मकारी हो जाता है इस प्रकार यह शब्दादिविषयों में आसक्तचित्त हो उनके रक्षणके साधनोंको संग्रह करनेके लिये अपने हित और अहित के विवेक से विकल बन रात-दिन छहकायके जीवोंके उपमर्दन करनेमें ही बारम्बार प्रवृत्ति करता रहता है।
टीकार्थः-इस अध्ययन का अनन्तर और परम्पर सूत्रोंसे संबंध है-उसमें अनन्तर सूत्रोंका संबंध इस प्रकार है-जो मुनि छहकाय के जीवों का खरूप अच्छी तरह जानकर कृत कारित और अनुमोदित एवं मन, वचन और कायसे उनके आरंभ का त्याग कर देता है वहीं अपने कर्तव्य को निर्दोष रीतिसे पालता है, और वही अपने तपसंयम में पूर्णरूप से निष्णात बन जाता है। ऐसा वह संयमी जन गुणस्थान और मूलस्थान को जानता हुआ कषायादिकरूप लोक पर विजय प्राप्त करने वाला हो जाता है। परम्पर सूत्रोंसे इस अध्ययन का संबंध इस प्रकार है-वह संयमी जन अपनी बुद्धि से या दूसरों के कथन से अथवा तीर्थकर રીતે પિતાના હિત અને અહિતને જરા પણ વિચાર ન કરતાં સહસા કર્મકારી થઈ જાય છે. તેવી જ રીતે તે શબ્દાદિ વિષયમાં આસક્ત ચિત્ત કરીને તેના રક્ષણ માટે રક્ષણના સાધનને સંગ્રહ કરવામાં પોતાના હિતાહિતને વિચાર કર્યા વગર વ્યાકુળ રાતદિવસ છકાયના જીનું ઉપમર્દન (ઘાત) કરવામાં જ વારંવાર પ્રવૃત્તિ કરે છે.
ટીકાથ:–આ અધ્યયનને અનન્તર અને પરસ્પર સૂત્રોથી સંબંધ છે. તેમાં અનન્તર સૂત્રેના સંબંધ આ પ્રકાર છે –
જે મુનિ છકાયના જીનું સ્વરૂપ સારી રીતે જાણીને કૃત કારિત અને અનુમોદિત તેમજ મન, વચન, કાયાથી તેના આરંભનો ત્યાગ કરે છે, તે પોતાના કર્તવ્યને નિર્દોષ રીતિથી પાળે છે, અને તે પિતાના તપસંયમમાં પૂર્ણરૂપથી નિષ્ણાત બને છે. એવો તે સંયમીજન ગુણસ્થાન અને મૂળસ્થાનને જાણકાર કષાયાદિકરૂપ લોકપર વિજય પ્રાપ્ત કરવાવાળા હોય છે. પરસ્પર સૂત્રોમાં આ અધ્યયનનો સંબંધ આ પ્રકાર છે–તે સંયમીજને પિતાની બુદ્ધિથી અગર બીજાના કથનથી અથવા તીર્થંકર પ્રભુના ઉપદેશથી અથવા બીજા કોઈ આચાર્યની પાસેથી