SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य०४ उ ४ आत्मनः कपायात्मन उपरता निवृत्ताः यथातथा यथावस्थितं, लोकं कर्मलोकं, शब्दादिविषयलोकं वा, उपेक्षमाणाः दृष्ट्याऽपश्यन्त आसन् , ते प्राच्यादिदिश्ववस्थिताः, सत्ये सत्यसुखजनकत्वात् सत्यो मोक्षमार्गः, तत्र, परिव्यस्थुः स्थितवन्तः, इदमुपलक्षणम्-तेनानागतवर्तमानयोरपि क्रियापदे संयोजनीये, यथा- ये वीराः सन्ति ते वर्तमानकाले पञ्चदशकर्मभूमिषु संख्येयास्तिष्ठन्ति, ये च भविष्यन्ति, ते चानागतकालेऽनन्ताः स्थास्यन्तीति ॥ मू० १०॥ निष्फल किया और इस कर्ममय लोक की अथवा शब्दादिक पांचइन्द्रियों के विषयों की तरफ थोड़ा सा भी ध्यान नहीं दिया, उन भव्यवीरों नेचाहे वे किसी भी दिशा में क्यों न रहें हों-नियम से मोक्ष को अपने हाथ में कर लिया है। सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र की एकता के बिना मोक्ष की प्राप्ति नहीं हो सकती, यह जैनसिद्धान्त का अटल नियम है। पांचसमिति वगैरह के पालन में अपने को विसर्जित कर देना यह बात सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र की आराधना से ही आत्माको उपलब्ध होती है। सूत्र में "वीर" शब्द इसी बात की पुष्टि करता है । बाह्य जगत में शत्रुओं पर विजय प्राप्त करनेवाले लाखों क्या करोड़ों भी मनुष्य मिल सकते हैं, परन्तु जो अपने आत्मशत्रुओं-कर्मों पर विजय प्राप्त करने की कोशिश में हैं वे लाखों में क्या करोड़ों में भी एक दो मिलेंगे। पांच समितियों में लवलीन रहना, आत्महित की प्राप्ति में सदा उद्यम करते रहना, सर्वदा संयम की आराधना में जरा भी प्रमादशील न बनना, हेयोपादेय के विवेक में थोड़ी सी ઉદયને નિષ્ફળ બનાવ્યું અને આ કર્મમય લેકની અથવા શદાદિક પાંચ ઇન્દ્રિયના વિષયની તરફ થોડું પણ ધ્યાન નથી આપ્યું તેવા ભવ્ય વીરોએ ભલે તેઓ કોઈ પણ દિશામાં હોય તો પણ નિયમથી મોક્ષને પ્રાપ્ત કરેલ છે. સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્રની એકતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એ જૈન-સિદ્ધાંતને અટલ નિયમ છે. પાંચ સમિતિ વિગેરેના પાલનમાં પિતાને વિસર્જીત કરી દેવું, એ વાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની આરાધનાથી જ આત્માને ઉપલબ્ધ થાય છે. સૂત્રમાં જે વીર” શબ્દ છે તે આ વાતની જ પુષ્ટિ કરે છે. બાહ્ય જગતમાં શત્રુઓ પર વિજય કરનારાઓ લાખ તે શું પણ કરે મનુષ્ય મળી રહેશે, પરંતુ પિતાના આત્મશત્રુઓ-કર્મ પર વિજય પ્રાપ્ત કરવાની કે શિશમાં હોય તેવા લાખ બલ્ક કરેડેમાં પણ એક-બે મળશે. પાંચ સમિતિઓમાં રચ્યા રહેવું, આત્મહિતની પ્રાપ્તિમાં સદા ઉદ્યમ કરતા રહેવું, સર્વદા સંયમની આરાધનામાં જરા પણ પ્રમાદશીલ ન બનવું, હે પાદેયના
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy