________________
६५८
आचाराङ्गसूत्रे प्राणिनां दुःखं जानीहि, यद्वा-क्रोधादिना प्रज्वलितात्मनो यन्मानसं दुःखमुपजायते तज्जानीहि। अथ-आगामि-क्रोधजनितकर्मविपाकोदयाज्जायमानमनागतकालिकं दुःखं च जानीहि । आगामिनो दुःखस्य प्राप्तिस्थानमाह-' पृथक् ' इत्यादि। पृथक्-अन्यत्र नरकनिगोदादौ स्पर्शान्-दुःखानि च क्रोधी स्पृशेत्-अनुभवेत् । अत्र चकारः समुच्चयार्थः, क्रोधप्रज्वलितात्मनो न केवलं वर्तमानकालिक एव मनस्तापः किंतु भविष्यत्कालेऽपि नरकादौ क्रोधजनितकर्मफलभूतं दुःखं भवतीत्यर्थः । मोक्षकरना कराना और अनुमोदना, इन तीन करणों से, एवं मन, वचन तथा काय से दूसरे जीवों की हिंसादिक करने में प्रवृत्त होता है तब उन प्राणियों को दुःग्व अवश्य उत्पन्न होता है । अथवा-क्रोधादि कषाय से आत्मा जब संतप्त हो जाता है तब उसके लिये अवश्य मानसिक कष्ट होता है । तथा क्रोध कषाय करते समय जीव जिन कर्मों का बंध करता है और जब वे तीन अनुभागरूपसे उदयमें आते हैं तब उनका फल दुःखरूप ही होता है । इस फलकी प्राप्ति जीवको नरकनिगोदादि गतियों में वहां के अनंत कष्टों को भोगने के रूपमें होती है। ____ यहां पर 'चकार' समुच्चय अर्थ को प्रकट करता है, अर्थात्क्रोधसे संतप्त आत्मा केवल वर्तमानकालमें (उसी भव में ) ही मनस्तापरूप दुःखको नहीं भोगता है; किन्तु आगामी कालमें (परभवमें) भी नरकादि गतियों में उस क्रोधसे जनित कर्मके फलरूप दुःखका अनुभव करता है, इसलिये क्रोधादिक कषायों को छोड़ कर मोक्ष मार्ग में प्रवृत्ति કરાવવું, અને અનમેદવુ, આ ત્રણ કારણથી, અને મન, વચન, કાયાથી બીજા જીવોની હિંસા આદિ કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે આ પ્રાણીને દુ ખ અવશ્ય થાય છે અથવા–ફોધાદિ કષાયથી આત્મા જ્યારે સંતપ્ત થઈ જાય છે ત્યારે તેને માટે માનસિક કષ્ટ અવશ્ય થાય છે તથા કોધકષાય કરતી વખતે જીવ જે કર્મોને બ ધ કરે છે, અને જ્યારે તે તીવ્ર અનુભાગરૂપથી ઉદયમાં આવે છે ત્યારે તેનું ફળ દુ:ખરૂપ જ થાય છે આ ફળની પ્રાપ્તિ જીવને નરકનિગોદાદિ ગતિમા ત્યાન અનત કન્ટેના ભેગવવારૂપે થાય છે
___ 'चकार 'सभुस्यय अर्थ ने प्रगट ४२ छ, अर्थात्-ओपथी सतत આમા કેવળ વર્તમાનકાળમાં (આ ભવમાં જ) મનતાપરૂપી દુખને ભેગવતે નથી, પરંતુ આગામી કાળમાં (પરભવમાં) પણ નરકાદિ ગતિઓમા તે ક્રોધથી ઉત્પન્ન થયેલા કર્મના ફળરૂપ દુઃખને અનુભવ કરે છે, માટે ફોધાદિષાને