________________
५८१
सम्यक्त्व-अध्य० ४. उ.
(४-५) तीव्रविशुद्धिपरिणामिजीवस्य प्रथमतया क्षायोपशमिकसम्यक्त्त्वं भवति, तत् खल्वपूर्वकरणवशात् । तत्रापूर्वकरणेन जीवो मिथ्यात्वदलिकं त्रिधा करोति, तद्यथा-(१) मिथ्यात्वं, (२) सम्यमिथ्यात्वं, (३) सम्यक्त्वं चेति । तत्र (४) वस्त्र, (५)जलं चेति दृष्टान्तद्वयम् । यथा किंचिद् वस्त्रं जलं वा मलिनं भवति, किंचिदीपद् विशुद्धं, किंचित् शुद्धम् , तथा मिथ्यात्वदलिकमप्यपूर्वकरणवशात् किंचिन्मिथ्यात्वरूपं मलिनं भवति, किंचित् सम्यग्मिथ्यात्वरूपमीपद् विशुद्धं, किंचित् सम्यक्त्व रूपं शुद्धम् । का मिथ्यात्व गुर्वादिक के उपदेश से, और किसी २ का अपने आप तत्त्वों की पर्यालोचना से नष्ट हो जाता है ।
(४-५) तीव्रविशुद्धपरिणामवाले जीव के अपूर्वकरण के प्रभाव से सर्वप्रथम क्षायोपशमिकसम्यक्त्व होता है। अपूर्वकरण के प्रभाव से ही जीव मिथ्यात्व के (३) तीन भाग करता है--(१) मिथ्यात्व, (२) सम्यग्मिथ्यात्व, (३) सम्यक्त्व । यहां पर वस्त्र और जल ये दो दृष्टान्त घटित होते हैं । जैसे-कोई वस्त्र अथवा जल अत्यन्त मलिन होता है, और कोई उससे कुछ कम मलिन, और कोई २ विल्कुल साफ-निर्मल होता है, उसी तरह से जीव अपूर्वकरण के प्रभाव से मिथ्यात्व के तीन टुकडे कर देता है, उनमें कोई टुकड़ा विल्कुल मलिन, और कोई टुकड़ा कुछ कम मलिन, एवं कोई टुकड़ा विल्कुल साफ-शुद्ध होता है। विल्कुल मलिन टुकड़े का नाम मिथ्यात्व, कुछ कम मलिन टुकड़े का नाम सम्यग्मिथ्यात्व, और सर्वथा शुद्ध टुकड़े का नाम सम्यक्त्व है। શાંત થઈ જાય છે, તે પ્રમાણે કઈ કઈ જીવને મિથ્યાત્વ ગુર્વાદિકના ઉપદેશથી, અને કોઈ કોઈને પોતાની મેળે તત્તની પર્યાલચનાથી નષ્ટ થઈ જાય છે.
(૪--૫) તીવ્ર વિશુદ્ધ પરિણામવાળા જીવને અપૂર્વકરણના પ્રભાવથી સર્વ પ્રથમ ક્ષાપશમિક-સમ્યક્ત્વ થાય છે. અપૂર્વકરણના પ્રભાવથી જ જીવ મિથ્યાत्पना माग रेछे-(1) भिथ्यात्य, (२) सभ्यमिथ्यात्य, (3) सभ्यत्व. આઠેકાણે વસ્ત્ર અને જળ, આ બે દુછાત ઘટિત થાય છે. જેમ કેઈ વસ્ત્ર અથવા જળ અત્યન્ત મલિન છે, અને કેઈ એનાથી ઓછું મલિન, અને કઈ કઈ બિલકુલ સાફ-નિર્મળ હોય છે, તેમજ જીવ અપૂર્વકરણના પ્રભાવથી મિધ્યાત્વના પણ ત્રણ ભાગ કરી નાંખે છે. તેમાં કઈ ભાગ બિસ્કુલ મલિન અને કોઈ ભાગ ઘેડો મલિન, કઈ ભાગ તદ્દન સાફ-શુદ્ધ હોય છે. તન મલિન ભાગનું નામ મિથ્યાત્વ, ઘેડા ઓછા મલિન ભાગનું નામ સમ્મગ્નિથ્યાત્વ, અને સર્વથા શુદ્ધ ભાગનું નામ સભ્યત્વ છે.