SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ વ૮ आचारागसूत्रे मिथ्यात्वे च । तत्र प्रवर्धमानपरिणामः सम्यग्दृष्टिमिश्रपुद्गलान् सम्यक्त्वे संक्रमयति, मिथ्यादृष्टिस्तु तान् मिथ्यात्वे । स च सम्यक्त्वदलिकात् पुग्लान् आकृष्य मिथ्यात्व एव संक्रमयति, न तु मिश्रे । तस्य सम्यक्त्वांशाभावात् ।। __ सम्यग्दर्शनप्राप्तौ सत्यां हीयमानपरिणामस्तु मिश्रपुद्गलान् मिथ्यात्वपुद्गलांश्च न सम्यक्त्वपुदलान् करोति, न च तस्य केचिदन्ये शोधितपुद्गलाः सन्ति, यान् संप्रति प्रस्तुतसम्यक्सपुञ्जनिष्ठाकाले वेदयेत् । ततः सम्यक्त्वपुद्गलानामन्तिमग्रासं वेदयित्वा पूर्व लब्धसम्यक्त्वोऽपि पश्चान्मिथ्यात्वमेव संक्रामति । मिश्रप्रकृति से मिश्रपुद्गलपुत्र को खींच कर सम्यक्त्वप्रकृति के रूपमें, और मिथ्यादृष्टि जीव उन्हीं पुद्गलों को मिथ्यात्व प्रकृति के रूप में परिणमाता है । तथा सम्यक्त्वप्रकृति के दलिये से पुद्गलों को लेले कर वही मिथ्यादृष्टि जीव मिथ्यात्व में ही उनका संक्रमण किया करता है, मिश्रमें नहीं; कारण कि उसके सम्यक्त्वका अंश भी नहीं है। सम्यग्दर्शन की प्राप्ति होने पर भी जिसका परिणाम हीयमान है ऐसा सम्यग्दृष्टि जीव मिश्रप्रकृति के पुद्गलपुंजों का, एवं मिथ्यात्वप्रकृति के पुद्गलपुंजोंका सम्यक्त्वप्रकृति के पुद्गलपुंजों में संक्रमण नहीं करता; कारण कि उसके निकट दूसरे कोई शोधित पुद्गल नहीं हैं कि जिन्हें वह वर्तमान में प्राप्त सम्यक्त्वप्रकृति के पुगलोंके समाप्ति काल में वेदन कर सके । इसलिये वह जीव यषि लन्धसम्यक्त्व है तो भी हीयमानपरिणामवाला होने से सम्यक्त्वप्रकृति के अन्तिम ग्रास का वेदन कर पीछे से मिथ्यात्व में ही संक्रमण करता है। પરિણામવાળા સમ્યગ્દષ્ટિ જીવ મિશ્રપ્રકૃતિથી મિશ્ર પુદ્ગલપુંજને ખેંચીને સમ્યક્ત્વ પ્રકૃતિના રૂપમાં, અને મિથ્યાષ્ટિ જીવ તે જ પુદગલને મિથ્યાત્વપ્રકૃતિના રૂપમાં પરિમાવે છે. તથા સમ્યક્ત્વપ્રકૃતિના દલિયાથી પુગલેને લઈ-લઈને તે મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમાં જ તેનુ સંક્રમણ કર્યા કરે છે, મિશ્રમ નહિ; કારણ કે તેને સમ્યક્ત્વને અંશ પણ નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં પણ જેના પરિણામ હીયમાન છે એ સમ્યદૃષ્ટિ જીવ મિશ્ર પ્રકૃતિના પગલપુનું અને મિથ્યાત્વપ્રકૃતિના પગલjજેનું સમ્યકત્વપ્રકૃતિના પુદ્ગલપુરમાં સંક્રમણ નથી કરતા. કારણ કે એની નજીક બીજા કોઈ શથિત પુદગલ નથી કે જેને તે વર્તમાનમાં પ્રાપ્ત સમ્યક્ત્વપ્રકૃતિના પુગલની સમાપ્તિ કાળમાં વેદન કરી શકે. તેથી તે જીવ જો કે લબ્ધરામ્યકુત્વ છે તો પણ હીયમાન પરિણામવાળા હોવાથી સમ્યક્ત્વપ્રકૃતિના અતિમ નાનો વેદન કરી પછીથી મિથ્યાત્વમાં જ સંમણ કરે છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy