________________
आचाराङ्गसूत्रे चन रागद्वेषाभिभूताः असंयमरताः स्वार्थ परार्थं वा यस्मिन्-परिवन्दनादौ प्रमाद्यन्ति= आतरौद्रध्यानलग्नेन चेतसा परिवन्दनादिरूपसावधव्यापारेषु प्रवृत्तिरूपं प्रमादं कुर्वन्ति । ते प्रमादकारिणः खल निजात्मनो दुःखं नक्षपयन्ति; किन्तु कर्मोपचयेन वात्मानं दुःखाणवे निपातयन्तीति भावः । यद्वा-'पमोयंति' इति पाठपक्षे 'प्रमो. दन्ते' इति च्छाया । तस्यायमर्थः -'जंसि' यस्मिन् परिवन्दनादौ ' एगे' एकेकेचित् प्रमोदन्ते-हृष्यन्ति-हएं प्राप्नुवन्ति, न तत्तस्य हितायेति भावः ॥ ० १४॥ ____ एतत्पतिपक्षभूतस्वप्रमादी यत् फलं प्राप्नोति तदाह-'सहिओ' इत्यादि। इस प्रकारकी चाहनावाले जो कोई भी मुनि हैं वे राग और द्वेषसे युक्त हैं और असंयममें आसक्त हैं। ऐसे प्राणी स्वार्थ अथवा परमार्थका कुछ भी ख्याल न कर सिर्फ अपनी ख्यातिलाभ पूजादिककी चाहनाके आधीन हो आत और रौद्र ध्यानमें संलग्नचित्त रहा करते हैं और सावद्य व्यापारों में प्रवृत्ति करनेरूप प्रमादका सेवन करते रहते हैं । ये प्रमादकारी प्राणी निश्चित ही अपनी आत्माके दुःखोंको दूर न कर प्रत्युत कौके संचयसे स्वयं अपनी आत्माको दुःखरूपी समुद्र में धकेलते हैं। अथवा सूत्रमें 'पमायंति के स्थानमें कहीं 'पमोयंति' ऐसा भी पाठ है। उसका अर्थ इस प्रकार होता है-जिस परिवन्दन आदिमें कितनेक प्राणी हर्प मनाते हैं किन्तु वह उसकी आत्मा के हितके लिये नहीं होता।म०१४॥ . इससे भिन्न प्रवृत्ति करनेवाला अप्रमादी मुनि जिस फलको पाता है वह दिखलाते हैं-'सहिओ' इत्यादि। કરે છે. આ પ્રકારની ચાહનાવાળા જે કઈ મુનિ છે તે રાગ અને દ્વેષથી યુક્ત છે. અને અસયમમાં આસક્ત છે. એવા પ્રાણી સ્વાર્થ અથવા પરાર્થને જરા પણ ખ્યાલ કરતા નથી, ફક્ત પોતાની ખ્યાતિલાભ અને પૂજાદિકની ચાહનાને આધીન થઈ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં સંલગ્નચિત્ત રહ્યા કરે છે, અને સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિ કરવારૂપ પ્રમાદનું સેવન કરતા રહે છે. એ પ્રમાદકારી પ્રાણી નિશ્ચિત જ પોતાના આત્માને દુખોથી દૂર ન કરતાં પ્રત્યુત કર્મોના સંચયથી સ્વયં પોતાના मात्माने दु:३पी समुद्रमा नाणे छ. अथवा सूत्रमा 'पमायति' न स्थानमा
या 'पमोयंति' मेव। ५ ५छे, तेना मथ मा प्रकारे थाय छ-२ ५२વદન આદિમાં કેટલાક પ્રાણ હર્ષ મનાવે છે, પણ તે તેના આત્માને હિત માટે હોતું નથી સૂત્ર ૧૪ w
તેનાથી ભિન્ન પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમાદી મુનિ જે ફળને પામે છે તે मताये थे-'सहिओ' त्यादि.