________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३
मूलम्-अणण्णपरमं नाणी, नो पमायए कयाइवि ।
आयगुत्ते सया वीरे, जायामायाइ जावए ॥सू०४॥ छाया-अनन्यपरमं ज्ञानी नो प्रमादयेत् कदाचिदपि।
आत्मगुप्तः सदा वीरः यात्रामात्रया यापयेत् ।। सू० ४॥ टीका-ज्ञानी-सम्यग्दृष्टिः, अनन्यपरमं नान्यत् परमम् उत्कृष्टं यस्मात्अनन्यपरमंचारित्रं, तत् कदाचिदपि नो प्रमादयेत् कस्मिन्नपि काले चारित्रे प्रमादं न कुर्यादित्यर्थः । केनोपायेन प्रमादो वारणीयः? इत्यत आह—'आत्मगुप्त' इत्यादि। आत्मगुप्तः आत्मना=इन्द्रियनोइन्द्रियेण गुप्तः, इन्द्रियनोइन्द्रियनिग्रही___ज्ञानी-सम्यग्दृष्टि मनुष्य चारित्रमें किसी भी समय प्रमाद न करे। 'अनन्यपरम' शब्दका अर्थ चारित्र है, क्योंकि "अन्यत् परमं यस्मात् न" जिससे दूसरी कोई वस्तु उत्कृष्ट नहीं है वह अनन्यपरम है । शास्त्र में साक्षात् भोक्षकी प्राप्ति करानेवाला चारित्र ही बतलाया गया है अतः वही सर्वोत्कृष्ट है । प्रमाद चारित्रका विघातक होता है इसी लिये वह सम्यग्दृष्टिके लिये वर्जनीय कहा है । प्रमादको दूर करनेका उपाय बतलाने के लिये सूत्रकार कहते हैं-'आयगुत्ते' इत्यादि, अर्थात् मुनि को सदा आत्मगुप्त-इन्द्रिय और नोइन्द्रिय-मनका विजयी बनना चाहिये। इन पर जब तक विजयरूपी अङ्कश वह प्राप्त नहीं कर लेता है तब तक इनके आधीन बना हुआ साधु प्रमादसे रहित नहीं हो सकता। जिह्वाइन्द्रियकी लोलुपतासे वह मात्रासे भी अधिक आहार ले लेता है। इस से प्रमादकी वृद्धि होती है । तथा अधिक सरस-रसीला आहार लेनेसे
જ્ઞાની–સમ્યગ્દષ્ટિ મનુષ્ય ચારિત્રમાં કઈ પણ સમય પ્રમાદ ન કરે. 'अनन्यपरम' शहना अर्थ यारित्र छ १२१५ “ अन्यत् परमं यस्मात् न" જેનાથી બીજી કોઈ વસ્તુ ઉત્કૃષ્ટ નથી તે અનન્યપરમ છે. શાસ્ત્રમાં સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચારિત્ર જ બતાવવામાં આવેલ છે માટે તે જ સર્વોત્કૃષ્ટ છે. પ્રમાદ ચારિત્રને વિઘાતક બને છે, માટે તે સમ્યગ્દષ્ટિ માટે વજનીય કહેલ छ. प्रभाहने हर ४२वाना उपाय मतावा भाटे सूत्रधार ४ छ-'आयगुत्ते' ઈત્યાદિ. અર્થાત મુનિએ સદા આત્મગુપ્ત-ઈન્દ્રિય અને નેઈન્દ્રિય-મનના વિજયી બનવું જોઈએ. તેના ઉપર જ્યાં સુધી વિજયરૂપી અંકુશ તે પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી તેના આધીન બનેલા સાધુ પ્રમાદથી રહિત બની શકતા નથી. જીભ ઇન્દ્રિયની લોલુપતાથી તે માત્રાથી પણ અધિક આહાર લઈ લે છે. તેનાથી પ્રમાદની વૃદ્ધિ થાય છે. તથા અધિક સરસ–રસીલા આહાર લેવાથી ઈન્દ્રિયને પણ