SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे ___ छाया-अत्रापि जानीहि श्रेय इति नास्ति, कोऽयं पुरुपः कंच नतः, एष वीरः प्रशंसितः, यो बद्धान् परिमोचयति, ऊर्ध्वमस्तिर्यक्षु दिशासु, स सर्वतः सर्वपरिज्ञाचारी, न लिप्यते क्षणपदेन बीरः, स मेधावी यः अणोद्धातनखेदज्ञः, यश्च वन्धप्रमोक्षान्वेपी कुशलः पुनों बद्धो नो मुक्तः ॥ सू० ९॥ ___टीका—'अत्रापी'-त्यादि, अत्र-धर्मकथायां श्रेया कल्याणम् इति अपि निश्चयेन नास्ति-न विद्यते प्रत्युत कर्मबन्धो भवतीति जानीहि-बुध्यस्व समिति शेपः, इहैव तावन्नानिष्टमपि च परत्रापि तत्प्रसज्येतेत्यर्थः।। जो उपदेष्टा श्रोताओंको समझकर द्रव्य क्षेत्र काल और भावके अनुसार उपदेश करता है वह किसीके भी कोपका अथवा दण्डादिकका पात्र नहीं होता है, यह समझाते हैं..." एत्थंपि जाण” इत्यादि । वक्ताको यह एकान्तरूपसे मानना चाहिये कि धर्मकथा करने में निश्चयसे कल्याण ही होता है, परन्तु विना द्रव्य क्षेत्र काल भावका ध्यान रखे धर्मकथा करे तो वह कर्मबन्धका कारण भी हो जाती है । वीतरागभावसे जहां जय-पराजय होनेका कुछ भी ख्याल नहीं है, सिर्फ, ये प्राणी कैसे सद्धर्मका आश्रय करें ? इसी सदभिप्रायसे जो कथा की जाती है, अथवा उपदेश दिया जाता है वही धर्मकथा है । द्रव्य क्षेत्रादिकका विचार किये विना ही जो उपदेश किया जायगा उससे संभवतः उपदेष्टा को अनेक अनर्थोंका सामना भी करना पडेगा, इसलिये धर्मकथाके करने में श्रेयका ध्यान रखना चाहिये, क्योंकि अपनी प्रकृतिके अनुसार जीवों को જે ઉપદેષ્ટા શ્રોતાઓને સમજીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉપદેશ કરે છે તે કેઈને પણ ધના તેમજ દંડાદિકના પાત્ર થતા નથી તે समन्तवे -" एत्थंपि जाण" त्यहि વક્તાએ એકાંત રૂપથી માનવું જોઈએ કે ધર્મકથા કરવામાં નિશ્ચય કલ્યાણ જ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને યાલ રાખ્યા વિના ધર્મકથા કરે તે કર્મબંધનું કારણ પણ બની જાય છે વીતરાગ ભાવથી જ્યાં જય પરાજય હોવાને જરા પણ ખ્યાલ નથી, ફક્ત આ પ્રાણી કેવી રીતે સધર્મને આશ્રય કરે ? એવા પ્રકારના સદ્ અભિપ્રાયથી જે કથા કરવામાં આવે છે, અથવા ઉપદેશ આપવામાં આવે છે તે જ ધર્મકથા છે. દ્રવ્યક્ષેત્રાદિકનો વિચાર કર્યા વિના જે ઉપદેશ આપવામાં આવે તે વિના સંદેહ ઉપદેષ્ટાને અનેક અનર્થોને સામને જ કરવો પડે, માટે ધર્મકથા કરવામાં શ્રેયનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પિતાની પ્રકૃતિ અનુસાર પિતાને જે જે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy