________________
३५२
आचारागसूत्रे एवमुपदेशकस्वरूपमुपदय सर्वेभ्यः समान एव भगवदुपदेश इति दर्शयति-'यथे'त्यादि।
यथान्येन प्रकारेण पुण्याय-पुण्यवते भव्यजीवाय सुरेश्वरचक्रवर्तिमाण्डलिकाय च कथ्यते उपदिश्यते, तथा एवमेव तुच्छाय-धमककाष्ठहारकाय कथ्यते, अवलम्बन करके उपदेश देते हैं। इसी बातको प्रकट करनेके लिये "सब्यसो" पदका सूत्रकारने सूत्र में ग्रहण किया है। जिस विषयमें उपदेशक अकुशल होता है, अथवा जहां पर उसे सन्देह होता है उस विषयको वह स्वयं केवली अथवा श्रुतज्ञानीके पाससे जानकर बादमें उसका प्रतिपादन करता है । जिस समय केवलियोंका यहां पर अस्तित्व था उस समय भी धर्मोपदेशक थे। धर्मोपदेशकोंको जिस विषयमें शंका होती थी वे अपनी शंकाओंका समाधान उनके निकट करते थे, और उस विषयमें पूर्ण निष्णात बनते थे । यद्यपि वर्तमानकालमें इस क्षेत्रमें साक्षात् केवली विद्यमान नहीं हैं फिर भी उनके स्थानापन्न उनका उपदेश शास्त्रोंमें अब भी विद्यमान है। उपदेशक गुरु उन्हीं उपदेशोंका अब भी अपनी प्रवृत्ति तदनुकूल बनाकर प्रचार करते रहते हैं।
वीतराग प्रभुद्वारा प्रतिपादित विषय-चाहे वह दरिद्री हो, धनी हो, इन्द्र हो, चक्रवर्ती हो, माण्डलिक राजा हो, कोई भी क्यों न हो-सबके लिये समानरूपसे है, इसमें किसीभी जातिविशेष या वर्णविशेषका भेद नहीं रक्खा गया है। भगवानका उपदेश पक्षपातसे તેવી કથાનું અવલંબન કરીને ઉપદેશ આપે છે. આ વાતને પ્રગટ કરવા માટે " सब्बसो" पढनु सूत्राचे सूत्रमा ग्रहण ४२८ छ ? विषयमा पहे। અકુશળ હોય છે અથવા જે ઠેકાણે તેને સદેહ થાય છે, તે વિષયને તે સ્વયં કેવળી અથવા શ્રુતજ્ઞાની પાસેથી જાણી લે છે, બાદમાં તેનું પ્રતિપાદન કરે છે. જે વખતે કેવળીઓનું અહીં અસ્તિત્વ હતું તે સમય પણ ધર્મોપદેશક હતા. ધર્મોપદેશકેને જે વિષયમાં શંકા થતી હતી તેઓ પિતાની શંકાઓનું સમાધાન તેમની પાસે કરતા હતા અને તે વિષયમાં પૂર્ણ નિષ્ણાત બનતા હતા. જો કે વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં સાક્ષાત્ કેવળી વિદ્યમાન નથી તે પણ તેના સ્થાનાપન્ન તેમનો ઉપદેશ શાસ્ત્રોમાં હજુ પણ વિદ્યમાન છે, ઉપદેશક ગુરૂ તેઓના ઉપદેશનો હજુ પણ પિતાની પ્રવૃત્તિ તદનુકૂળ બનાવી પ્રચાર કરતા રહે છે.
વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત વિષય-ચાહે કઈ દરિદ્રી હોય, ધનીક હોય, ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય, માડલિક રાજા હોય, બીજ કઈ પણ હોય-બધાને માટે સમાનરૂપ જ છે. તેમા કેઈ પણ જાતિવિશેષ અગર વણ વિશેષને ભેદ રાખવામાં આવેલ નથી. ભગવાનને ઉપદેશ પક્ષપાતથી રહિત હોય